Mark 10:11
ઈસુએ ઉત્તર આપ્યો, ‘કોઈ પણ વ્યક્તિ જે તેની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે. તે તેની પત્ની વિરૂદ્ધ પાપમાં દોષિત છે. તે વ્યભિચારના પાપ માટે ગુનેગાર છે.
Mark 10:11 in Other Translations
King James Version (KJV)
And he saith unto them, Whosoever shall put away his wife, and marry another, committeth adultery against her.
American Standard Version (ASV)
And he saith unto them, Whosoever shall put away his wife, and marry another, committeth adultery against her:
Bible in Basic English (BBE)
And he said to them, Whoever puts away his wife and takes another, is false to his wife;
Darby English Bible (DBY)
And he says to them, Whosoever shall put away his wife and shall marry another, commits adultery against her.
World English Bible (WEB)
He said to them, "Whoever divorces his wife, and marries another, commits adultery against her.
Young's Literal Translation (YLT)
and he saith to them, `Whoever may put away his wife, and may marry another, doth commit adultery against her;
| And | καὶ | kai | kay |
| he saith | λέγει | legei | LAY-gee |
| unto them, | αὐτοῖς | autois | af-TOOS |
| Whosoever | Ὃς | hos | ose |
| ἐὰν | ean | ay-AN | |
| shall put away | ἀπολύσῃ | apolysē | ah-poh-LYOO-say |
| his | τὴν | tēn | tane |
| γυναῖκα | gynaika | gyoo-NAY-ka | |
| wife, | αὐτοῦ | autou | af-TOO |
| and | καὶ | kai | kay |
| marry | γαμήσῃ | gamēsē | ga-MAY-say |
| another, | ἄλλην | allēn | AL-lane |
| committeth adultery | μοιχᾶται | moichatai | moo-HA-tay |
| against | ἐπ' | ep | ape |
| her. | αὐτήν· | autēn | af-TANE |
Cross Reference
Luke 16:18
“જો કોઈ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી કોઈ સ્ત્રીને પરણે છે, તે વ્યભિચારના પાપ માટે દોષિત છે. અને કોઈ માણસ છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.”
Matthew 5:31
“એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.
Matthew 19:9
હું તમને કહું છું, કે વ્યભિચારના કારણ વિના જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે. અને તે મૂકી દીધેલી જોડે જે લગ્ન કરે તે પણ વ્યભિચાર કરે છે. પુરુંષ છૂટાછેડા આપી ફરી લગ્ન ત્યારે જ કરી શકે, જો તેની પ્રથમ પત્ની બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કરે છે.”
Romans 7:3
પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી.
1 Corinthians 7:4
પત્નીને પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેના પતિને તેના શરીર પર અધિકાર છે. અને પતિને તેના પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેની પત્નીને તેના શરીર પર અધિકાર છે.
1 Corinthians 7:10
હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ.
Hebrews 13:4
સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.