Luke 17:34 in Gujarati

Gujarati Gujarati Bible Luke Luke 17 Luke 17:34

Luke 17:34
જ્યારે હું ફરીથી આવીશ તે સમયે બે જણ એક જ પથારીમાં ઊઘતા હશે. તો એક જણને લઈ લેવાશે. અને બીજા માણસને પડતો મૂકાશે.

Luke 17:33Luke 17Luke 17:35

Luke 17:34 in Other Translations

King James Version (KJV)
I tell you, in that night there shall be two men in one bed; the one shall be taken, and the other shall be left.

American Standard Version (ASV)
I say unto you, In that night there shall be two men on one bed; the one shall be taken, and the other shall be left.

Bible in Basic English (BBE)
I say to you, In that night there will be two men sleeping in one bed, and one will be taken away and the other let go.

Darby English Bible (DBY)
I say to you, In that night there shall be two [men] upon one bed; one shall be seized and the other shall be let go.

World English Bible (WEB)
I tell you, in that night there will be two people in one bed. The one will be taken, and the other will be left.

Young's Literal Translation (YLT)
`I say to you, In that night, there shall be two men on one couch, the one shall be taken, and the other shall be left;

I
tell
λέγωlegōLAY-goh
you,
ὑμῖνhyminyoo-MEEN
in
that
ταύτῃtautēTAF-tay

τῇtay
night
νυκτὶnyktinyook-TEE
there
shall
be
ἔσονταιesontaiA-sone-tay
two
δύοdyoTHYOO-oh
men
in
ἐπὶepiay-PEE
one
κλίνηςklinēsKLEE-nase
bed;
μιᾶςmiasmee-AS
the
hooh
one
εἷςheisees
shall
be
taken,
παραληφθήσεται,paralēphthēsetaipa-ra-lay-FTHAY-say-tay
and
καὶkaikay
the
hooh
other
ἕτεροςheterosAY-tay-rose
shall
be
left.
ἀφεθήσεται·aphethēsetaiah-fay-THAY-say-tay

Cross Reference

Matthew 24:40
એ સમયે ખેતરમાં કામ કરતાં બે માણસોમાંથી એકને ઉઠાવી લેવાશે અને બીજો ત્યાં જ છોડી દેવાશે.

Matthew 24:25
જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો.

Malachi 3:16
ત્યારબાદ યહોવાથી ડરીને ચાલનારાઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા અને યહોવાએ સાંભળ્યું. તેની હાજરીમાં જ, તેનાથી ડરીને ચાલનારા અને તેનું ધ્યાન ધરનારાઓની નોંધ એક ચોપડામાં કરવામાં આવી.

Ezekiel 9:4
“યરૂશાલેમમા ચારેબાજુ સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર નિશાની કર.”

2 Peter 2:9
હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે.

1 Thessalonians 4:16
પ્રભુ પોતે ગર્જનાસહિત આકાશમાંથી ઉતરશે. પ્રમુખ દૂતનીવાણી અને દેવના રણશિંગડાના અવાજ સાથે આદેશ આપવામાં આવશે. અને ખ્રિસ્તમાં જેઓ મૂએલાં છે તેઓ પ્રથમ ઊઠશે.

Romans 11:4
પરંતુ દેવે એલિયાને શું જવાબ આપ્યો, તે જાણો છો? દેવે તેને કહ્યું, “જે 7,000 માણસો હજી પણ મારી ભક્તિ કરે છે તેઓને મેં મારા માટે રાખી મૂક્યા છે. આ 7,000 માણસો ‘બઆલ’ની આગળ ઘૂંટણે પડયા નથી.”

Luke 13:24
“સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો. ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ.

Luke 13:5
તેઓ નહોતા! પણ હું તમને કહું છું, જો તમે પસ્તાવો નહિ કરો તો તેમની જેમ તમે બધા પણ નાશ પામશો.”

Luke 13:3
ના, તેઓ નહોતા! પણ જો તમે બધા પસ્તાવો નહિ કરો તો તમે પણ પેલા લોકોની જેમ નાશ પામશો!

Mark 14:29
પિતરે કહ્યું, “બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”

Mark 13:23
તેથી સાવધાન રહો, હવે મેં તમને આ બધું બનતા પહેલા તે વિષે ચેતવણી આપી છે.’

Jeremiah 45:5
તું શું પોતાને માટે મહાન બાબતો શોધે છે? તેવું કરીશ નહિ, જો કે આ સર્વ લોકો પર હું ભારે વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ, એ જ તારો બદલો છે.”‘

Isaiah 42:9
મેં આપેલી દરેક ભવિષ્યવાણી સત્ય પૂરવાર થઇ છે અને હું ફરીથી નવી ઘટનાઓની ભવિષ્યવાણી ભાખું છું. તે ઘટનાઓ ભવિષ્યમાં બને તે પહેલાં હું તે તમને જણાવું છું.”

Psalm 28:3
મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા. તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”કરે છે પરંતુ તેઓ તેમની વિરુદ્ધ દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.

Psalm 26:9
પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ. માણસોની સાથે મને મારી નાખશો નહિ.