Luke 10:14 in Gujarati

Gujarati Gujarati Bible Luke Luke 10 Luke 10:14

Luke 10:14
પરંતુ ન્યાયના દિવસે તૂર અને સિદોન કરતાં તમારા માટે વધારે ખરાબ થશે.

Luke 10:13Luke 10Luke 10:15

Luke 10:14 in Other Translations

King James Version (KJV)
But it shall be more tolerable for Tyre and Sidon at the judgment, than for you.

American Standard Version (ASV)
But it shall be more tolerable for Tyre and Sidon in the judgment, than for you.

Bible in Basic English (BBE)
But it will be better for Tyre and Sidon, in the day of judging, than for you.

Darby English Bible (DBY)
But it shall be more tolerable for Tyre and Sidon in the judgment than for you.

World English Bible (WEB)
But it will be more tolerable for Tyre and Sidon in the judgment than for you.

Young's Literal Translation (YLT)
but for Tyre and Sidon it shall be more tolerable in the judgment than for you.

But
πλὴνplēnplane
it
shall
be
ΤύρῳtyrōTYOO-roh
more
tolerable
καὶkaikay
for
Tyre
Σιδῶνιsidōnisee-THOH-nee
and
ἀνεκτότερονanektoteronah-nake-TOH-tay-rone
Sidon
ἔσταιestaiA-stay
at
ἐνenane
the
τῇtay
judgment,
κρίσειkriseiKREE-see
than
ēay
for
you.
ὑμῖνhyminyoo-MEEN

Cross Reference

Luke 12:47
“પેલા દાસે જાણ્યું, તેનો ધણી તેની પાસે શું કરાવવા માંગતો હતો પણ તે દાસે તેની જાતને તૈયાર કરી નહિ અથવા તેના ધણીની ઈચ્છા પ્રમાણે જે કરવાનું હતું તે માટે પ્રયત્ન પણ કર્યો નહિ, તેથી તે દાસને ઘણી બધી શિક્ષા થશે!

John 15:22
જો મેં જગતના લોકોને આવીને કહ્યું ના હોત, તો પછી તેઓ પાપના દોષિત થાત નહિ. પણ હવે મેં તેમને કહ્યું છે. તેથી તેઓનાં પાપ માટે હવે તેઓની પાસે બહાનું નથી.

Romans 2:1
જો તમે એમ માનતા હો કે તમે બીજા લોકોનો ન્યાય કરી શકો છો, તે એ તમારી ભૂલ છે. તમે પોતે પણ પાપથી અપરાધી થયેલા છો. તમે બીજા લોકોનો ન્યાય કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તેઓની માફક તમે પણ ખરાબ કર્મો કરવામાં રચ્યાપચ્યા રહો છો. બીજા લોકોને અપરાધી સિદ્ધ કરવાની પ્રવૃતિ કરીને ખરેખર તો તમે પોતે અપરાધી ઠરો છો.

Amos 3:2
“પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફકત તમને જ મેં પસંદ કર્યા છે. આ માટે હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”

John 3:19
આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં.

Romans 2:27
યહૂદિ લોકો પાસે તો દેવનું લેખિત નિયમશાસ્ત્ર છે અને તમે તો સુન્નત કરાવી છે. છતાં પણ તમે નિયમનો ભંગ કરતા જ રહો છો. તેથી એવા લોકો કે જેમણે શારીરિક દૃષ્ટિએ સુન્નત કરાવી નથી. છતાં દેવ-આજ્ઞાનું પાલન કરે છે, તેઓનું જીવન એ બતાવે છે તમે લોકો અપરાધી છો.