Psalm 78:38
તેમ છતા તેમણેં દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો; તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો; અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
Psalm 78:38 in Other Translations
King James Version (KJV)
But he, being full of compassion, forgave their iniquity, and destroyed them not: yea, many a time turned he his anger away, and did not stir up all his wrath.
American Standard Version (ASV)
But he, being merciful, forgave `their' iniquity, and destroyed `them' not: Yea, many a time turned he his anger away, And did not stir up all his wrath.
Bible in Basic English (BBE)
But he, being full of pity, has forgiveness for sin, and does not put an end to man: frequently turning back his wrath, and not being violently angry.
Darby English Bible (DBY)
But he was merciful: he forgave the iniquity, and destroyed [them] not; but many a time turned he his anger away, and did not stir up all his fury:
Webster's Bible (WBT)
But he, being full of compassion, forgave their iniquity, and destroyed them not: yes, many a time he turned his anger away, and did not stir up all his wrath.
World English Bible (WEB)
But he, being merciful, forgave iniquity, and didn't destroy them. Yes, many times he turned his anger away, And didn't stir up all his wrath.
Young's Literal Translation (YLT)
And He -- the Merciful One, Pardoneth iniquity, and destroyeth not, And hath often turned back His anger, And waketh not up all His fury.
| But he, | וְה֤וּא | wĕhûʾ | veh-HOO |
| being full of compassion, | רַח֨וּם׀ | raḥûm | ra-HOOM |
| forgave | יְכַפֵּ֥ר | yĕkappēr | yeh-ha-PARE |
| iniquity, their | עָוֹן֮ | ʿāwōn | ah-ONE |
| and destroyed | וְֽלֹא | wĕlōʾ | VEH-loh |
| them not: | יַ֫שְׁחִ֥ית | yašḥît | YAHSH-HEET |
| yea, many time | וְ֭הִרְבָּה | wĕhirbâ | VEH-heer-ba |
| away, turned a | לְהָשִׁ֣יב | lĕhāšîb | leh-ha-SHEEV |
| he his anger | אַפּ֑וֹ | ʾappô | AH-poh |
| not did and | וְלֹֽא | wĕlōʾ | veh-LOH |
| stir up | יָ֝עִיר | yāʿîr | YA-eer |
| all | כָּל | kāl | kahl |
| his wrath. | חֲמָתֽוֹ׃ | ḥămātô | huh-ma-TOH |
Cross Reference
યશાયા 48:9
મારા નામની માટે મેં મારા ક્રોધને રોકી રાખ્યો હતો, મારી પ્રતિષ્ઠાને માટે મેં સંયમ રાખ્યો હતો, તમારો નાશ નહોતો કર્યો.
ગણના 14:18
તમે કહ્યું હતું કે, ‘હું યહોવા એકદમ ગુસ્સે થતો નથી, હું મહાન પ્રેમ અને વિશ્વાસ દર્શાવું છું, અને પાપ તથા અપરાધોની માંફી આપું છું તેમ છતાં પાપીઓના પાપની સજા ત્રીજી અને ચોથી પેઢીનાં બાળકો સુધી કરવાનું હું ચુકતો નથી.’ એ હવે સાચું પુરવાર કરો.
હઝકિયેલ 20:21
“‘પરંતુ તેઓનાં સંતાનોએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનો અનુસરવાની કાળજી રાખી નહિ. મારા કાયદાઓનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા. તેથી મેં રણમાં તેમના પર મારો રોષ વરસાવવાનો નિર્ણય કર્યો.
હઝકિયેલ 20:17
તેમ છતાં મને તેમના પર દયા આવી. મેં તેમનો સંહાર ન કર્યો, રણમાં જ તેમને બધાને પૂરા ન કર્યા.
હઝકિયેલ 20:13
“‘પરંતુ ઇસ્રાએલીઓ રણમાં પણ મારી વિરુદ્ધ થયા. તેઓ મારા નિયમની વિરુદ્ધ ગયાં અને મારી સૂચનાઓનો અસ્વીકાર કર્યો, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. તેમણે ખાસ વિશ્રામવારોનો બહુ ખરાબ રીતે ભંગ કર્યો છે. આથી, તેમના પર મારો રોષ વરસાવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં નિર્ણય કર્યો,
હઝકિયેલ 20:8
પરંતુ તેઓ મારી સામે થયા, મારું કહ્યું સાંભળવાની તેમણે ના પાડી અને તેમનામાંના એકે જણે ન તો ધૃણાજનક મૂર્તિઓ ફેંકી દીધી કે ન તો મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો. એટલે મિસરમાં જ તેમના પર મારો પૂરો રોષ ઉતારવાનો મેં વિચાર કર્યો હતો.
યશાયા 44:21
યહોવા કહે છે, “હે યાકૂબ, આટલી વાતનું ધ્યાન રાખજે, હે ઇસ્રાએલ, તું મારો સેવક છે. મેં તને ઉત્પન્ન કર્યો છે, અને હું તને મદદ કરવાનું ક્યારેય ભૂલી જઇશ નહિ.
ગીતશાસ્ત્ર 106:43
યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી; છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ; અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.
2 રાજઓ 21:20
તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાની દ્રષ્ટિમાં અયોગ્ય તેવું આચરણ કર્યું.
ગણના 16:44
એટલે યહોવાએ મૂસાને કહ્યું,
નિર્ગમન 34:6
ત્યારબાદ યહોવા તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “હું યહોવા છું. હું દયાળુ અને કૃપાળુ દેવ છું. ક્રોધ કરવામાં મંદ અને કરૂણાથી ભરપૂર અને વિશ્વાસપાત્ર છું.