Psalm 106:46
જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં, દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.
Psalm 106:46 in Other Translations
King James Version (KJV)
He made them also to be pitied of all those that carried them captives.
American Standard Version (ASV)
He made them also to be pitied Of all those that carried them captive.
Bible in Basic English (BBE)
He put pity into the hearts of those who made them prisoners.
Darby English Bible (DBY)
And he caused them to find compassion of all those that had carried them captives.
World English Bible (WEB)
He made them also to be pitied By all those who carried them captive.
Young's Literal Translation (YLT)
And He appointeth them for mercies Before all their captors.
| He made | וַיִּתֵּ֣ן | wayyittēn | va-yee-TANE |
| them also to be pitied | אוֹתָ֣ם | ʾôtām | oh-TAHM |
| of | לְרַחֲמִ֑ים | lĕraḥămîm | leh-ra-huh-MEEM |
| all | לִ֝פְנֵ֗י | lipnê | LEEF-NAY |
| those that carried them captives. | כָּל | kāl | kahl |
| שׁוֹבֵיהֶֽם׃ | šôbêhem | shoh-vay-HEM |
Cross Reference
એઝરા 9:9
કારણ, અમે તો ગુલામ છીએ; તેમ છતાં અમારી ગુલામ દશામાં પણ તમે અમને ભૂલી નથી ગયા, અને તમે ઇરાનના રાજાના હૃદયમાં અમારા માટે દયા જગાડી છે અને તેમણે અમને જીવતદાન તો આપ્યું જ છે, ઉપરાંત અમારા દેવના મંદિરનો જીણોર્દ્ધાર કરી ફરી બાંધવાની પરવાનગી આપી છે, અને યહૂદામાં અને યરૂશાલેમમાં અમને દીવાલ આપી છે.
ચર્મિયા 42:12
હું તમારા પર દયા લાવીને તેના હૃદયમાં તમારે માટે દયા જગાડીશ, અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.’ આ યહોવાના વચન છે.
1 રાજઓ 8:50
તેમણે તમાંરી સામે કરેલાં બધાં પાપો અને ગુનાઓની ક્ષમાં આપજો, તેમને કેદ કરનારાઓનાં હૃદયમાં દયા જગાડજો;
2 કાળવ્રત્તાંત 30:9
જો તમે સાચા દિલથી યહોવા તરફ પાછા વળશો તો, તમારા દેશબંધુઓ અને તમારા પુત્રો ઉપર તેમને બાન પકડનારાઓ દયા કરશે અને તેઓ પાછા આ ભૂમિમાં આવી શકશે, કારણ, તમારો દેવ યહોવા કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા વળશો તો, એ તમારાથી વિમુખ નહિ રહે.”
ન હેમ્યા 1:11
હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”
ચર્મિયા 15:11
હે યહોવા, સાચે જ મેં તારી હૃદયપૂર્વક સેવા કરી નથી? મારા દુશ્મનો જ્યારે આફતમાં આવી પડ્યા, દુ:ખમાં આવી પડ્યા ત્યારે તેમના તરફથી તને મેં પ્રાર્થના નથી કરી?”