Jeremiah 31:30
કારણ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે. જે ખાટી દ્રાક્ષ ખાશે તેના દાંત ખટાઇ જશે.”
Jeremiah 31:30 in Other Translations
King James Version (KJV)
But every one shall die for his own iniquity: every man that eateth the sour grape, his teeth shall be set on edge.
American Standard Version (ASV)
But every one shall die for his own iniquity: every man that eateth the sour grapes, his teeth shall be set on edge.
Bible in Basic English (BBE)
But everyone will be put to death for the evil which he himself has done: whoever has taken bitter grapes will himself have his teeth put on edge.
Darby English Bible (DBY)
for every one shall die for his own iniquity; every man that eateth the sour grapes, his teeth shall be set on edge.
World English Bible (WEB)
But everyone shall die for his own iniquity: every man who eats the sour grapes, his teeth shall be set on edge.
Young's Literal Translation (YLT)
But -- each for his own iniquity doth die, Every man who is eating the unripe fruit, Blunted are his teeth.
| But | כִּ֛י | kî | kee |
| אִם | ʾim | eem | |
| every one | אִ֥ישׁ | ʾîš | eesh |
| shall die | בַּעֲוֺנ֖וֹ | baʿăwōnô | ba-uh-voh-NOH |
| iniquity: own his for | יָמ֑וּת | yāmût | ya-MOOT |
| every | כָּל | kāl | kahl |
| man | הָֽאָדָ֛ם | hāʾādām | ha-ah-DAHM |
| eateth that | הָאֹכֵ֥ל | hāʾōkēl | ha-oh-HALE |
| the sour grape, | הַבֹּ֖סֶר | habbōser | ha-BOH-ser |
| teeth his | תִּקְהֶ֥ינָה | tiqhênâ | teek-HAY-na |
| shall be set on edge. | שִׁנָּֽיו׃ | šinnāyw | shee-NAIV |
Cross Reference
હઝકિયેલ 18:20
જે માણસ પાપ કરશે તે મરણ પામશે. પુત્રને તેના પિતાનાં પાપોની શિક્ષા થશે નહિ, કે પિતાને પોતાના પુત્રના પાપોની શિક્ષા થશે નહિ. ન્યાયી માણસને પોતાની ભલાઇનો અને દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો બદલો મળશે.
યશાયા 3:11
પણ દુષ્ટ માણસને કહે; “દુષ્કૃત્યોના કરનારા દુ:ખી થશે, તેમનું અકલ્યાણ થશે, તેઓ તેમના હાથે કરેલાં કૃત્યોનું ફળ ભોગવશે.”
ગ લાતીઓને પત્ર 6:5
દરેક વ્યક્તિએ પોતાની જવાજદારીનો સ્વીકાર કરવો જોઈએ.
હઝકિયેલ 18:4
એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.
પુનર્નિયમ 24:16
“પુત્રોનાં પાપને કારણે તેમના પિતાઓને મૃત્યુદંડની શિક્ષા થશે નહિ, અને પિતાઓનાં પાપને કારણે પુત્રોને મૃત્યુદંડની શિક્ષા થશે નહિ. પોતપોતાના પાપને કારણે પ્રત્યેકને મૃત્યુદંડની શિક્ષા થશે.
હઝકિયેલ 33:18
હું ફરીથી કહું છું કે જો ન્યાયી માણસ પોતાના ન્યાયી કૃત્યો મૂકી દઇને ભૂંડાઇઓ તરફ વળશે તો તે મૃત્યુ પામશે.
યાકૂબનો 1:15
દુષ્ટ ઈચ્છાઓ પાપ કરાવે છે. અને પાપ વધી જાય છે અને તે મોત નિપજાવે છે.
ગ લાતીઓને પત્ર 6:7
ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે.
હઝકિયેલ 33:13
“હું કોઇ પુણ્યશાળી માણસને કહું કે, તું જીવશે, અને તે મારું પુણ્ય મને બચાવશે એમ માનીને પાપ કરે, તો તેનું કોઇ પુણ્ય સંભારવામાં નહિ આવે, પણ તેણે પાપ કર્યું એટલે તે મરવાનો જ.
હઝકિયેલ 33:8
જો હું કોઇ દુષ્ટ વ્યકિતને તેની દુષ્ટતા ખાતર મોતની સજા કરું અને તું તે માણસને ખોટો રસ્તો છોડી દેવાની ચેતવણી ન આપે, તો તે મરશે તો તેના પોતાના પાપે, પણ એના મોત માટે હું તને જ જવાબદાર લેખીશ.
હઝકિયેલ 3:24
પછી દેવનો આત્મા મારી પાસે આવ્યો અને મને ઉભો કર્યો અને તેણે મને કહ્યું, “ઘરે જઇને પોતાને તારા ઘરની અંદર બંધ કરી દે.
હઝકિયેલ 3:18
હું કોઇ દુષ્ટ માણસને મોતની સજા કરું અને તું જો તેને ચેતવે નહિ કે, ‘તું તારો દુષ્ટ વ્યવહાર છોડી દે નહિ તો મરી જઇશ;’ તે તો તેના પાપે મરશે પણ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર લેખીશ.