Jeremiah 23:29 in Gujarati

Gujarati Gujarati Bible Jeremiah Jeremiah 23 Jeremiah 23:29

Jeremiah 23:29
મારુ વચન આગ જેવુ નથી? ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવુ નથી?

Jeremiah 23:28Jeremiah 23Jeremiah 23:30

Jeremiah 23:29 in Other Translations

King James Version (KJV)
Is not my word like as a fire? saith the LORD; and like a hammer that breaketh the rock in pieces?

American Standard Version (ASV)
Is not my word like fire? saith Jehovah; and like a hammer that breaketh the rock in pieces?

Bible in Basic English (BBE)
Is not my word like fire? says the Lord; and like a hammer, smashing the rock to bits?

Darby English Bible (DBY)
Is not my word like a fire, saith Jehovah; and like a hammer [that] breaketh the rock in pieces?

World English Bible (WEB)
Isn't my word like fire? says Yahweh; and like a hammer that breaks the rock in pieces?

Young's Literal Translation (YLT)
Is it not thus? My word `is' as a fire, An affirmation of Jehovah. And as a hammer -- it breaketh in pieces a rock.

Is
not
הֲל֨וֹאhălôʾhuh-LOH
my
word
כֹ֧הhoh
like
דְבָרִ֛יdĕbārîdeh-va-REE
fire?
a
as
כָּאֵ֖שׁkāʾēška-AYSH
saith
נְאֻםnĕʾumneh-OOM
Lord;
the
יְהוָ֑הyĕhwâyeh-VA
and
like
a
hammer
וּכְפַטִּ֖ישׁûkĕpaṭṭîšoo-heh-fa-TEESH
breaketh
that
pieces?
יְפֹ֥צֵֽץyĕpōṣēṣyeh-FOH-tsayts
the
rock
סָֽלַע׃sālaʿSA-la

Cross Reference

ચર્મિયા 5:14
એથી સૈન્યોનો દેવ યહોવા તેમના પ્રબોધકોને કહે છે: “તમારી આ પ્રકારની વાતોને કારણે હું તમારા શબ્દોને અને ભવિષ્યવાણીને પ્રચંડ અગ્નિમાં ફેરવી નાખીશ અને બળતણના લાકડાની જેમ આ લોકોને હું ભસ્મ કરીશ.”

હિબ્રૂઓને પત્ર 4:12
કેમ કે દેવનો શબ્દ જીવંત છે અને ક્રિયાશીલ છે. બેધારી તરવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને જુદા પાડે છે. સાંધા અને મજ્જાના બે ભાગ કરે છે. અને આપણાં હ્રદયના ઊંડા વિચારોનો ન્યાય કરે છે અને હ્રદયના વિચારો અને ભાવનાઓને પારખનાર છે.

2 કરિંથીઓને 10:4
દુનિયા વાપરે છે તેના કરતાં જુદા પ્રકારના શસ્ત્રોથી અમે લડીએ છીએ. અમારા શસ્ત્રમાં દેવનું સાર્મથ્ય છે. દુશ્મનના મજબૂત સ્થાનનો આ શસ્ત્ર નાશ કરી શકે છે. અમે લોકોના વાદવિવાદનો નાશ કરીએ છીએ.

ચર્મિયા 20:9
હું જો એમ કહું કે, “હવે હું યહોવાને સંભારીશ નહિ, એને નામે બોલું જ નહિ.” તો તારી એ વાણી મારા અંગે અંગમાં ભંડારાયેલી આગની જેમ મારા અંતરમાં ભડભડી ઊઠે છે; અને હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ નથી રાખી શકતો.

પ્રકટીકરણ 11:5
જો કોઈ વ્યક્તિ સાક્ષીઓને નુકશાન કરવાનો પ્રયત્ન કરે છે તો તેઓનાં મુખોમાંથી અગ્નિ નીકળે છે અને તેઓના દુશ્મનોનો નાશ કરે છે. જો કોઈ વ્યક્તિ તેઓને ઇજા કરવાનો પ્રયત્ન કરે છે તો આ રીતે તે મૃત્યુ પામશે.

લૂક 24:32
બંને માણસોએ એકબીજાને કહ્યું કે, “જ્યારે ઈસુ રસ્તા પર આપણી સાથે વાત કરતો હતો ત્યારે આપણા હ્રદયમાં આગ સળગતી હતી. જ્યારે તે ધર્મલેખોના અર્થ સમજાવતો તે ઉત્સાહદાયક હતું.”

2 કરિંથીઓને 2:16
જે લોકો ભટકી ગયા છે તેમને માટે આપણે મૃત્યુની દુર્ગંધ છીએ એ દુર્ગંધ જે મૃત્યુ લાવે છે. પરંતુ જે લોકોનું તારણ થયું છે. તેમને માટે આપને જીવનની ફોરમ છીએ જે ફોરમ જીવન લાવે છે. તો આ કામ કરવા માટે કોણ યોગ્ય છે?

પ્રેરિતોનાં ક્રત્યો 2:37
જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ ઘણા દુ:ખી થયા. તેઓએ પિતર અને બીજા શિષ્યોને પૂછયું, ‘ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”

પ્રેરિતોનાં ક્રત્યો 2:3
અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી.આ જીભો છૂટી પડીને પ્રત્યેક વ્યક્તિ પર ઊભી બેઠી.

યોહાન 6:63
તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.