Genesis 45:5 in Gujarati

Gujarati Gujarati Bible Genesis Genesis 45 Genesis 45:5

Genesis 45:5
માંટે મને અહીં વેચી દેવા માંટે તમે હવે દુ:ખી થશો નહિ, તેમજ જીવ બાળશો નહિ, કારણ આ તો માંરા માંટે દેવની યોજના હતી કે, હું અહીં આવું અને તમને બધાને હું બચાવું.

Genesis 45:4Genesis 45Genesis 45:6

Genesis 45:5 in Other Translations

King James Version (KJV)
Now therefore be not grieved, nor angry with yourselves, that ye sold me hither: for God did send me before you to preserve life.

American Standard Version (ASV)
And now be not grieved, nor angry with yourselves, that ye sold me hither: for God did send me before you to preserve life.

Bible in Basic English (BBE)
Now do not be troubled or angry with yourselves for sending me away, because God sent me before you to be the saviour of your lives.

Darby English Bible (DBY)
And now, be not grieved, and be not angry with yourselves, that ye sold me hither, for God sent me before you to preserve life.

Webster's Bible (WBT)
Now therefore be not grieved, nor angry with yourselves, that ye sold me hither; for God sent me before you to preserve life.

World English Bible (WEB)
Now don't be grieved, nor angry with yourselves, that you sold me here, for God sent me before you to preserve life.

Young's Literal Translation (YLT)
and now, be not grieved, nor let it be displeasing in your eyes that ye sold me hither, for to preserve life hath God sent me before you.

Now
וְעַתָּ֣ה׀wĕʿattâveh-ah-TA
therefore
be
not
אַלʾalal
grieved,
תֵּעָ֣צְב֗וּtēʿāṣĕbûtay-AH-tseh-VOO
nor
וְאַלwĕʾalveh-AL
angry
יִ֙חַר֙yiḥarYEE-HAHR
with
yourselves,
בְּעֵ֣ינֵיכֶ֔םbĕʿênêkembeh-A-nay-HEM
that
כִּֽיkee
ye
sold
מְכַרְתֶּ֥םmĕkartemmeh-hahr-TEM
hither:
me
אֹתִ֖יʾōtîoh-TEE
for
הֵ֑נָּהhēnnâHAY-na
God
כִּ֣יkee
did
send
לְמִֽחְיָ֔הlĕmiḥĕyâleh-mee-heh-YA
you
before
me
שְׁלָחַ֥נִיšĕlāḥanîsheh-la-HA-nee
to
preserve
life.
אֱלֹהִ֖יםʾĕlōhîmay-loh-HEEM
לִפְנֵיכֶֽם׃lipnêkemleef-nay-HEM

Cross Reference

ઊત્પત્તિ 50:20
તમે માંરી સાથે દુષ્ટતા કરવા ચાહી પણ દેવની યોજના સારું કરવાની હતી, કે, જેથી ઘણા લોકોના જીવન બચી જાય, અને આજે એમજ થયું છે.

અયૂબ 1:21
કહ્યું કે,“મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નગ્ન આવ્યો હતો અને મારા મૃત્યુ સમયે પણ મારી પાસે કશું જ નહિ હોય.યહોવાએ આપ્યું, અને યહોવાએ લઇ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”

ઊત્પત્તિ 45:7
તેથી દેવે તમાંરો પરિવાર બચાવવા અને તમાંરા બધાના જીવોનું રક્ષણ કરવા તમાંરી સમક્ષ મોકલ્યો છે.

ગીતશાસ્ત્ર 105:16
તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.

2 કરિંથીઓને 2:11
મેં આમ કર્યુ કે જેથી શેતાન આપણી પાસેથી કશું જીતી શકે નહિ. શેતાનની યોજનાઓ કઈ છે તે આપણે બરાબર જાણીએ છીએ.

2 કરિંથીઓને 2:7
પરંતુ હવે તમારે એને માફ કરવો જોઈએ અને દિલાસો આપવો જોઈએ. આમ કરવાથી તેને વધુ પડતું દુઃખ નહિ થાય અને તે સંપૂર્ણરીતે ભાંગી નહિ પડે.

પ્રેરિતોનાં ક્રત્યો 7:9
“આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 4:24
જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 2:23
તમને ઈસુ સોંપવામાં આવ્યો, અને તમે તેની હત્યા કરી. દુષ્ટ માણસોની સહાયથી તમે ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડાવ્યો. પણ દેવ તો જાણતો હતો કે આ બધું થવાનું છે. આ દેવની યોજના હતી. ઘણા સમય પહેલા દેવે આ યોજના ઘડી હતી.

લૂક 23:34
ઈસુએ કહ્યું કે, “હે બાપ, આ લોકોને માફ કર. જેઓ મારી હત્યા કરી રહ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.સૈનિકોએ પાસા ફેંકીને જુગાર રમ્યો અને નક્કી કર્યુ કે ઈસુના લૂગડાં કોણ લેશે.

યશાયા 40:1
તમારા દેવની આ વાણી છે: “દિલાસો, હા, મારા લોકોને દિલાસો આપો.

2 શમએલ 17:14
ત્યારબાદ આબ્શાલોમે તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ કહ્યું, “હૂશાયની સલાહ અહીથોફેલની સલાહ કરતા વધારે સારી છે.” યહોવાએ અહીથોફેલની સારી સલાહને મીટાવી દેવાનું નક્કી કર્યુ હતું, જેથી દેવ આબ્શાલોમનું ખરાબ કરે.

2 શમએલ 16:10
પરંતુ રાજાએ અબીશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “ઓ સરૂયાના પુત્ર, તને શું થયું છે? જો તેઓને યહોવાએ કહ્યું હોય કે, ‘દાઉદને શાપ આપ,’ તો તમે એને પ્રશ્ર્ન કરવાવાળા કોણ છો? તું આમ શા માંટે કરે છે? અને કયા કારણથી?”

2 શમએલ 12:12
તેં જે કયુઁ તે તો ખાનગીમાં કર્યું હતું, પણ હું તો આ કાર્ય ધોળે દહાડે બધા ઇસ્રાએલીઓ જુએ એ રીતે કરીશ.”‘

1 શમુએલ 1:19
બીજે દિવસે સવારમાં તેઓ વહેલાં ઊઠયાં અને મંદિરે ગયાં. ત્યાં તેઓએ સર્વસમર્થ યહોવાનું ભજન કર્યુ. પછી તેઓ તેમના ઘરે પાછા રામાં ગયા.એલ્કાનાહ તેની પત્ની હાન્ના સાથે સૂતો, અને દેવે તેને યાદ કરી અને તેની ઇચ્છા પૂરી થઇ.

ઊત્પત્તિ 47:25
તેઓ બોલ્યા, “તમે અમાંરા જીવ બચાવ્યા છે; અમાંરા પર અમાંરા માંલિકની કૃપાદૃષ્ટિ થાઓ. અને અમે ફારુનના દાસ થઈશું.”