Genesis 43:9 in Gujarati

Gujarati Gujarati Bible Genesis Genesis 43 Genesis 43:9

Genesis 43:9
એની જવાબદારી માંરા માંથે. હું એનો જામીન થાઉં છું. જો એને પાછો લાવીને તમાંરી આગળ રજૂ ન કરું તો તેનો દોષ સદા માંરા પર રહો.

Genesis 43:8Genesis 43Genesis 43:10

Genesis 43:9 in Other Translations

King James Version (KJV)
I will be surety for him; of my hand shalt thou require him: if I bring him not unto thee, and set him before thee, then let me bear the blame for ever:

American Standard Version (ASV)
I will be surety for him; of my hand shalt thou require him: if I bring him not unto thee, and set him before thee, then let me bear the blame for ever:

Bible in Basic English (BBE)
Truly, if we had not let the time go by, we might have come back again by now.

Darby English Bible (DBY)
I will be surety for him: of my hand shalt thou require him; if I bring him not to thee, and set him before thy face, then shall I be guilty toward thee for ever.

Webster's Bible (WBT)
For except we had delayed, surely now we had returned this second time.

World English Bible (WEB)
I will be collateral for him. From my hand will you require him. If I don't bring him to you, and set him before you, then let me bear the blame forever,

Young's Literal Translation (YLT)
I -- I am surety `for' him, from my hand thou dost require him; if I have not brought him in unto thee, and set him before thee -- then I have sinned against thee all the days;

I
אָֽנֹכִי֙ʾānōkiyah-noh-HEE
will
be
surety
אֶֽעֶרְבֶ֔נּוּʾeʿerbennûeh-er-VEH-noo
hand
my
of
him;
for
מִיָּדִ֖יmiyyādîmee-ya-DEE
shalt
thou
require
תְּבַקְשֶׁ֑נּוּtĕbaqšennûteh-vahk-SHEH-noo
if
him:
אִםʾimeem
I
bring
לֹ֨אlōʾloh
not
him
הֲבִֽיאֹתִ֤יוhăbîʾōtîwhuh-vee-oh-TEEOO
unto
אֵלֶ֙יךָ֙ʾēlêkāay-LAY-HA
thee,
and
set
וְהִצַּגְתִּ֣יוwĕhiṣṣagtîwveh-hee-tsahɡ-TEEOO
thee,
before
him
לְפָנֶ֔יךָlĕpānêkāleh-fa-NAY-ha
blame
the
bear
me
let
then
וְחָטָ֥אתִֽיwĕḥāṭāʾtîveh-ha-TA-tee
for
ever:
לְךָ֖lĕkāleh-HA

כָּלkālkahl
הַיָּמִֽים׃hayyāmîmha-ya-MEEM

Cross Reference

ઊત્પત્તિ 42:37
પછી રૂબેને પોતાના પિતાને કહ્યું, “જો હું એને તમાંરી પાસે પાછો ન લાવું તો તમે માંરા બે પુત્રોને માંરી નાખજો. એને તમે માંરા હાથમાં સોંપો, હું અવશ્ય એને તમાંરી પાસે પાછો લઇને જ આવીશ.”

હિબ્રૂઓને પત્ર 7:22
તેથી દેવના સમ દર્શાવે છે કે તેના લોકો માટે દેવ તરફથી ઈસુ ઉત્તમ ખાતરીબદ્ધ કરાર છે.

ફિલેમોને પત્ર 1:18
ઓનેસિમસે જો તારા માટે કઈક ખોટું કર્યુ હોય અથવા જો તેણે તારું દેવું કર્યુ હોય, તો તે મારા ખાતે ઉધારજે.

ઊત્પત્તિ 44:32
“વાત એવી છે કે, હું ‘માંરા પિતા આગળ એ છોકરા માંટે જામીન થયો છું કે, ‘જો હું એની તમાંરી પાસેથી એમની પાસે પાછો ન લાવું તો હું એમનો જીવનભર ગુનેગાર ગણાઈશ.’

હઝકિયેલ 33:8
જો હું કોઇ દુષ્ટ વ્યકિતને તેની દુષ્ટતા ખાતર મોતની સજા કરું અને તું તે માણસને ખોટો રસ્તો છોડી દેવાની ચેતવણી ન આપે, તો તે મરશે તો તેના પોતાના પાપે, પણ એના મોત માટે હું તને જ જવાબદાર લેખીશ.

હઝકિયેલ 33:6
“‘પણ લશ્કરને આવતું જોઇને જો સંત્રી રણશિંગુ ન ફૂંકે અને લોકોને ન ચેતવે અને લશ્કર આવીને કોઇને મારી નાખે, તો તે પોતાને પાપે મર્યો હોવા છતાં હું એને માટે સંત્રીને જવાબદાર ઠેરવીશ.’

હઝકિયેલ 3:20
“વળી, જો કોઇ નીતિવાન માણસ ચલિત થઇને ભૂંડું કાર્ય કરે અને તેના પરિણામ વિષે તું તેમને ચેતવણી આપે નહિ તો યહોવા તેનો નાશ કરશે. તેણે અગાઉ કરેલા સારા કાર્યો તેને સહાયરૂપ થશે નહિ, તે પોતાનાં પાપમાં મૃત્યુ પામશે. પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ગણીશ અને તને શિક્ષા કરીશ.

હઝકિયેલ 3:18
હું કોઇ દુષ્ટ માણસને મોતની સજા કરું અને તું જો તેને ચેતવે નહિ કે, ‘તું તારો દુષ્ટ વ્યવહાર છોડી દે નહિ તો મરી જઇશ;’ તે તો તેના પાપે મરશે પણ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર લેખીશ.

ગીતશાસ્ત્ર 119:122
તમારા સેવક માટે સારી વસ્તુઓ તૈયાર કરો. ઉદ્ધત લોકોને મારા પર જુલમ કરવા ન દો.

અયૂબ 17:3
દેવ, મને બતાવો કે તમે ખરેખર મને આધાર આપો છો. બીજુ કોઇ મને આધાર નહિ આપે.

1 રાજઓ 1:21
જો તમે એમ નહિ કરો તો તમે જ્યારે તમાંરા પિતૃઓ સાથે દટાયા હશો, ત્યારે માંરા પુત્ર સુલેમાંન અને માંરી સાથે ગુનેગારનું વર્તન થશે.”

ઊત્પત્તિ 31:39
જો કોઈ જંગલી પ્રાણીઓએ કોઈ ઘેટાને ફાડી નાખ્યું હોય તો મેં તેને તારી આગળ રજૂ કર્યા નથી! એ નુકસાન મેં પોતે ભરપાઈ કર્યુ છે. દિવસે કે, રાતે જે કાંઈ ચોરાઈ જતું તે બધું તમે માંરી પાસે વસૂલ કરતા.

ઊત્પત્તિ 9:5
જો કોઈ તમાંરો પ્રાણ લેશે તો હું તેનો પ્રાણ લઈશ. પછી એ પશુ હોય કે, મનુષ્ય હોય; દરેક મનુષ્ય પાસે હું તેના માંનવબંધુના પ્રાણનો હિસાબ માંગીશ.

લૂક 11:50
“તેથી દુનિયાના આરંભથી જે બધા પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા છે તે માટે તમે લોકો જે હમણાં જીવો છો તેમને શિક્ષા થશે.