John 7:49
પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”
John 7:49 in Other Translations
King James Version (KJV)
But this people who knoweth not the law are cursed.
American Standard Version (ASV)
But this multitude that knoweth not the law are accursed.
Bible in Basic English (BBE)
But these people who have no knowledge of the law are cursed.
Darby English Bible (DBY)
But this crowd, which does not know the law, are accursed.
World English Bible (WEB)
But this multitude that doesn't know the law is accursed."
Young's Literal Translation (YLT)
but this multitude, that is not knowing the law, is accursed.'
| But | ἀλλ' | all | al |
| this | ὁ | ho | oh |
| ὄχλος | ochlos | OH-hlose | |
| people | οὗτος | houtos | OO-tose |
| who knoweth | ὁ | ho | oh |
| μὴ | mē | may | |
| not | γινώσκων | ginōskōn | gee-NOH-skone |
| the | τὸν | ton | tone |
| law | νόμον | nomon | NOH-mone |
| are | ἐπικατάρατοι | epikataratoi | ay-pee-ka-TA-ra-too |
| cursed. | εἰσιν | eisin | ees-een |
Cross Reference
James 3:13
તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી.
Isaiah 5:21
જે લોકો પોતાની ષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને પણ અફસોસ!
Isaiah 28:14
માટે યરૂશાલેમના લોકો પર રાજ્ય કરતાઓ ઘમંડી માણસો, તમે યહોવાના વચન સાંભળો!
Isaiah 29:14
તેથી એ લોકોને મારે ફરીથી પરચો બતાવવો પડશે, એટલે કે એમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને એમના બુદ્ધિશાળી વ્યકિતઓની બુદ્ધિનો લોપ થશે.”
Isaiah 65:5
“તેમ છતાં તેઓ એકબીજાને કહે છે, ‘મારી વધારે નજીક ન આવશો, નહિ. તો હું તમને પવિત્ર બનાવી દઇશ!’ તેઓ મને ગૂંગળાવે છે; તેઓ મને સતત ક્રોધિત કરે છે.”
John 9:34
યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “તું તો ભરપૂર પાપોમાં જનમ્યો છે! શું તું અમને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે?” અને યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો.
John 9:40
કેટલાક ફરોશીઓ ઈસુની નજીક હતા. તેઓએ ઈસુને આ કહેતા સાંભળ્યો. તેઓએ પૂછયું, “શું? તું એમ કહે છે કે અમે પણ આંધળા છીએ?”
1 Corinthians 1:20
જ્ઞાની વ્યક્તિ ક્યાં છે? શિક્ષિત વ્યક્તિ ક્યાં છે? આ યુગનો તત્વજ્ઞાની ક્યાં છે? દેવે દુન્યવી જ્ઞાનને મૂર્ખતામાં ફરવી દીધું છે.
1 Corinthians 3:18
તમારી જાતને મૂર્ખ ન બનાવો. જો તમારામાંનો કોઈ એમ વિચારે કે દુનિયામાં તે જ્ઞાની છે, તો તેણે જ્ઞાની થવા મૂર્ખ બનવું. પછી જ તે વ્યક્તિ વાસ્તવમાં જ્ઞાની બની શકશે.