John 19:7 in Gujarati

Gujarati Gujarati Bible John John 19 John 19:7

John 19:7
યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમારું નિયમશાસ્ત્ર છે તે કહે છે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ, કારણ કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે.”

John 19:6John 19John 19:8

John 19:7 in Other Translations

King James Version (KJV)
The Jews answered him, We have a law, and by our law he ought to die, because he made himself the Son of God.

American Standard Version (ASV)
The Jews answered him, We have a law, and by that law he ought to die, because he made himself the Son of God.

Bible in Basic English (BBE)
And the Jews made answer, We have a law, and by that law it is right for him to be put to death because he said he was the Son of God.

Darby English Bible (DBY)
The Jews answered him, We have a law, and according to [our] law he ought to die, because he made himself Son of God.

World English Bible (WEB)
The Jews answered him, "We have a law, and by our law he ought to die, because he made himself the Son of God."

Young's Literal Translation (YLT)
the Jews answered him, `We have a law, and according to our law he ought to die, for he made himself Son of God.'

The
ἀπεκρίθησανapekrithēsanah-pay-KREE-thay-sahn
Jews
αὐτῷautōaf-TOH
answered
οἱhoioo
him,
Ἰουδαῖοιioudaioiee-oo-THAY-oo
We
Ἡμεῖςhēmeisay-MEES
have
νόμονnomonNOH-mone
law,
a
ἔχομεν·echomenA-hoh-mane
and
καὶkaikay
by
κατὰkataka-TA
our
τὸνtontone

νόμονnomonNOH-mone
he
law
ἡμῶνhēmōnay-MONE
ought
ὀφείλειopheileioh-FEE-lee
to
die,
ἀποθανεῖνapothaneinah-poh-tha-NEEN
because
ὅτιhotiOH-tee
made
he
ἑαυτὸνheautonay-af-TONE
himself
υἱὸνhuionyoo-ONE
the
Son
θεοῦtheouthay-OO
of
God.
ἐποίησενepoiēsenay-POO-ay-sane

Cross Reference

John 5:18
તેથી યહૂદિઓએ તેને મારી નાખવાનો વધારે પ્રયત્ન કર્યો. તે યહૂદિઓએ કહ્યું, “પહેલા ઈસુ વિશ્રામવારના કાયદાનો ભંગ કરતો હતો પછી તે એવો દાવો કરે છે કે દેવ તેનો પિતા છે, આ રીતે તે પોતાની જાતને દેવ સાથે સમાન બનાવે છે!”

Leviticus 24:16
જે કોઈ યહોવાના નામની નિંદા કરે તેને મૃત્યુદંડ આપવો, પછી તે ઇસ્રાએલી હોય કે વિદેશી; સમગ્ર સમાંજે તેને પથ્થરો માંરવા; અને મૃત્યુદંડ આપવો.

Romans 1:4
પવિત્ર આત્માના પ્રતાપે મૂએલામાંથી પાછા ઉઠવાના પરાક્રમથી તેને દેવનો દીકરો જાહેર કરવામાં આવ્યો હતો.

Matthew 26:63
પણ ઈસુએ કંઈજ કહ્યું નહિં.ફરીથી પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હવે હું તને સોગંદ દઉં છું હું તને જીવતા દેવના અધિકારથી અમને સાચું કહેવા હુકમ કરું છું. અમને કહે, શું તું દેવનો દીકરો ખ્રિસ્ત છે?”

John 10:36
તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે.

John 10:30
હું અને મારાં પિતા એક જ છીએ.”

John 8:58
ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું, ઈબ્રાહિમનો જન્મ થયા પહેલાનો હું છું.”

Mark 15:39
લશ્કરનો અમલદાર જે ત્યાં વધસ્તંભ આગળ ઉભો હતો તેણે ઈસુનું મરણ થતાં શું બન્યું તે જોયું. તે અમલદારે કહ્યું, “આ માણસ ખરેખર દેવનો પુત્ર હતો!”

Mark 14:61
પણ ઈસુ કાંઇ બોલ્યો નહિ, તેણે કોઈ ઉત્તર આપ્યો નહિ.તે પ્રમુખ યાજકે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો: “શું તું સ્તુતિમાન દેવનો પુત્ર ખ્રિસ્ત છે?”

Matthew 27:42
તેઓએ કહ્યું, “તેણે બીજા લોકોને બચાવ્યા, પણ તે તેની જાતને બચાવી શક્તો નથી. લોકો કહે છે તે ઈસ્રાએલનો રાજા છે. (યહૂદિઓનો) જો તે રાજા હોય તો તેને હવે વધસ્તંભ પરથી નીચે આવવું જોઈએ. પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું.

Deuteronomy 18:20
“પણ જો કોઈ પ્રબોધક ખોટો દાવો કરશે કે મેં તેને કઇ સંદેશો આપ્યો છે, તો તેને માંરી નાખવો અને અન્ય દેવો તરફથી તેને સંદેશો મળ્યો છે એમ કોઇ પ્રબોધક કહે તેને માંરી જ નાખવો.