Job 13:7
શું તમે દેવ માટે જૂઠું બોલશો? શું તમે સાચે એમ માનો છો કે તે તમારી પાસે જૂઠુ બોલાવવા માગે છે.
Job 13:7 in Other Translations
King James Version (KJV)
Will ye speak wickedly for God? and talk deceitfully for him?
American Standard Version (ASV)
Will ye speak unrighteously for God, And talk deceitfully for him?
Bible in Basic English (BBE)
Will you say in God's name what is not right, and put false words into his mouth?
Darby English Bible (DBY)
Will ye speak unrighteously for ùGod? and for him speak deceit?
Webster's Bible (WBT)
Will ye speak wickedly for God? and talk deceitfully for him?
World English Bible (WEB)
Will you speak unrighteously for God, And talk deceitfully for him?
Young's Literal Translation (YLT)
For God do ye speak perverseness? And for Him do ye speak deceit?
| Will ye speak | הַ֭לְאֵל | halʾēl | HAHL-ale |
| wickedly | תְּדַבְּר֣וּ | tĕdabbĕrû | teh-da-beh-ROO |
| God? for | עַוְלָ֑ה | ʿawlâ | av-LA |
| and talk | וְ֝ל֗וֹ | wĕlô | VEH-LOH |
| deceitfully | תְּֽדַבְּר֥וּ | tĕdabbĕrû | teh-da-beh-ROO |
| for him? | רְמִיָּֽה׃ | rĕmiyyâ | reh-mee-YA |
Cross Reference
Job 36:4
હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે કેમ કે હું સંપૂર્ણ જ્ઞાની છું.
Job 4:7
વિચારી જો, નિદોર્ષ લોકો કદી નાશ પામ્યા છે? કદી એક સારી વ્યકિતનો નાશ થયો છે?
Job 11:2
“આટલા બધા શબ્દો નિરૂત્તર રહેશે? જો કોઇ માણસ બહુ બોલે તો તે તેને સાચો ઠરાવશે?
Job 17:5
તમે જાણો છો, લોકો શું કહે છે, ‘જ્યારે એક માણસ પોતાની સંપતિનો હિસ્સો મેળવવા માટે પોતાના મિત્રોને વાત કરે છે, તેના બાળકો અંધ બની જશે.’
Job 27:4
જૂઠી બાબત મારા હોઠ પર નહિ આવે, મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
Job 32:21
હું કોઇનો પક્ષ નહિ લઉં, હું કોઇની પ્રશંસા નહિ કરું.
John 16:2
લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે.
Romans 3:5
જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે, તે સ્પષ્ટતાથી દર્શાવે છે કે દેવ સાચો છે. જો આ બાબત હોય તો પછી આપણે કહી શકીએ કે આપણને શિક્ષા કરવી તે દેવ માટે અયોગ્ય છે? (હું માણસોની રૂઢિ પ્રમાણે બોલું છું.)
2 Corinthians 4:2
પરંતુ અમે રહસ્યમય અને લજજાસ્પદ રીતોથી વિમુખ થયા છીએ. અમે કાવતરાંનો ઉપયોગ કરતા નથી, અને દેવના ઉપદેશમાં કશો ફેરફાર કરતા નથી. ના! અમે ફક્ત સત્યનો જ સ્પષ્ટતાથી ઉપદેશ કરીએ છીએ. અને આ રીતે અમે કોણ છીએ તે લોકોને દર્શાવીએ છીએ અને આ રીતે તેઓના હૃદયમાં તેઓ જાણે કે દેવ સમક્ષ અમે કેવા લોકો છીએ.