Jeremiah 18:10 in Gujarati

Gujarati Gujarati Bible Jeremiah Jeremiah 18 Jeremiah 18:10

Jeremiah 18:10
પણ પછી તે પ્રજા પોતાના વિચારો બદલી નાખે અને દુષ્ટતા તરફ ફરે તથા મને આધીન થવાની ના કહે તો હું પણ મારા વિચારો ફેરવીશ અને મેં કહ્યું હતું તે પ્રમાણે હું તેઓને આશીર્વાદ આપીશ નહિ.

Jeremiah 18:9Jeremiah 18Jeremiah 18:11

Jeremiah 18:10 in Other Translations

King James Version (KJV)
If it do evil in my sight, that it obey not my voice, then I will repent of the good, wherewith I said I would benefit them.

American Standard Version (ASV)
if they do that which is evil in my sight, that they obey not my voice, then I will repent of the good, wherewith I said I would benefit them.

Bible in Basic English (BBE)
If, in that very minute, it does evil in my eyes, going against my orders, then my good purpose, which I said I would do for them, will be changed.

Darby English Bible (DBY)
if it do evil in my sight, that it hearken not unto my voice, then I will repent of the good wherewith I said I would benefit them.

World English Bible (WEB)
if they do that which is evil in my sight, that they not obey my voice, then I will repent of the good, with which I said I would benefit them.

Young's Literal Translation (YLT)
And it hath done the evil thing in Mine eyes, So as not to hearken to My voice, Then I have repented of the good That I have spoken of doing to it.

If
it
do
וְעָשָׂ֤הwĕʿāśâveh-ah-SA
evil
הָרַע֙הhāraʿha-RA
in
my
sight,
בְּעֵינַ֔יbĕʿênaybeh-ay-NAI
obey
it
that
לְבִלְתִּ֖יlĕbiltîleh-veel-TEE
not
שְׁמֹ֣עַšĕmōaʿsheh-MOH-ah
my
voice,
בְּקוֹלִ֑יbĕqôlîbeh-koh-LEE
repent
will
I
then
וְנִֽחַמְתִּי֙wĕniḥamtiyveh-nee-hahm-TEE
of
עַלʿalal
the
good,
הַטּוֹבָ֔הhaṭṭôbâha-toh-VA
wherewith
אֲשֶׁ֥רʾăšeruh-SHER
said
I
אָמַ֖רְתִּיʾāmartîah-MAHR-tee
I
would
benefit
לְהֵיטִ֥יבlĕhêṭîbleh-hay-TEEV
them.
אוֹתֽוֹ׃ʾôtôoh-TOH

Cross Reference

1 Samuel 2:30
“ઇસ્રાએલના દેવે ભૂતકાળમાં એવું વચન આપ્યું હતું કે, તારુ કુટુંબ કાયમ માંટે માંરી સેવામાં રહેશે,પરંતુ તેવું કદી નહિ બને! લોકો મને માંન આપશે તો હું તેમને માંન આપીશ, પરંતુ લોકો જો માંરી અવજ્ઞા કરશે, તો હું એમની અવજ્ઞા કરીશ.

Ezekiel 33:18
હું ફરીથી કહું છું કે જો ન્યાયી માણસ પોતાના ન્યાયી કૃત્યો મૂકી દઇને ભૂંડાઇઓ તરફ વળશે તો તે મૃત્યુ પામશે.

1 Samuel 13:13
ત્યારે શમુએલે શાઉલને કહ્યું , “તે ગાંડપણ કર્યું છે, તને તારા દેવ યહોવાએ જે આજ્ઞા આપી હતી તેનું તેઁ પાલન નથી કર્યુ. તેં જો તેમ કર્યું હોત તો યહોવાએ ઇસ્રાએલ ઉપર તારી અને તારા વંશની રાજસત્તા કાયમ માંટે સ્થાપી હોત.

Ezekiel 18:24
“તેમ છતાં જો કોઇ ન્યાયી માણસ પાપી જીવન તરફ પાછો ફરે અને બીજા પાપીઓની જેમ વતેર્ તો શું તે જીવતો રહેશે? ના સાચે જ તે જીવશે નહિ. તેણે કરેલા ભૂતકાળના સર્વ ભલાઇના કાર્યો સંભારવામાં આવશે નહિ. અને તે પોતાના પાપોને કારણે મૃત્યુ પામશે.”

Psalm 125:5
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કમોર્ કરવા વાળા લોકોની સાથે કુટીલ કમોર્ કરે છે તેમને દૂર લઇ જાય છે. ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!

1 Samuel 15:11
“હુ શાઉલને રાજા બનાવવા માંટે પસ્તાવું છુ, કારણ તે મને ભૂલી ગયો છે અને માંરુ ઉલ્લંઘન કર્યુઁ છે.” શમુએલને ખૂબ ક્રોધ ચઢયો; અને આખી રાત તેણે યહોવા આગળ વિનંતી કરી.

Zephaniah 1:6
જે લોકો મારાથી વિમુખ થઇ ગયા છે, તેમનો હું નાશ કરીશ. જેઓ મને શોધવાની કે મારી સલાહ લેવાની કોશિશ કરતાં નથી.

Jeremiah 7:23
‘મને આધીન થાઓ અને હું તમારો દેવ થઇશ અને તમે મારા લોકો થશો; હું તમને ફરમાવું છું તેટલું તમે કરો તો તમે સુખી અને સમૃદ્ધ થશો!’

1 Samuel 15:35
શમુએલે જીવનપર્યંત ફરી કદી શાઉલનું મોં જોયું નહિ. પરંતુ તેને માંટે તેને શોક ઘણો થયો. કારણ કે, તેને ઇસ્રાએલનો રાજા બનાવ્યો તે માંટે યહોવાને પસ્તાવો થયો હતો.

Numbers 14:22
જે લોકોએ માંરું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં માંરાં પરાક્રમો જોયાં છતાં દશદશ વખત માંરું પારખું કર્યુ છે અને માંરું કહ્યું માંન્યું નથી,

Ezekiel 45:20
જો કોઇ પણ વ્યકિતએ ભૂલથી કે અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તે માટે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. મંદિર માટે આ રીતે તમારે પ્રાયશ્ચિત કરવું.

Numbers 14:34
ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?”