Isaiah 24:7
દ્રાક્ષના વેલા કરમાઇ ગયા છે, તેથી દ્રાક્ષનો દ્રાક્ષારસ બનતો નથી, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. અને રૂદન કરે છે.
Isaiah 24:7 in Other Translations
King James Version (KJV)
The new wine mourneth, the vine languisheth, all the merryhearted do sigh.
American Standard Version (ASV)
The new wine mourneth, the vine languisheth, all the merry-hearted do sigh.
Bible in Basic English (BBE)
The new wine is thin, the vine is feeble, and all the glad-hearted make sounds of grief.
Darby English Bible (DBY)
The new wine mourneth, the vine languisheth, all that were merry-hearted do sigh;
World English Bible (WEB)
The new wine mourns, the vine languishes, all the merry-hearted do sigh.
Young's Literal Translation (YLT)
Mourned hath the new wine, languished the vine, Sighed have all the joyful of heart.
| The new wine | אָבַ֥ל | ʾābal | ah-VAHL |
| mourneth, | תִּיר֖וֹשׁ | tîrôš | tee-ROHSH |
| the vine | אֻמְלְלָה | ʾumlĕlâ | oom-leh-LA |
| languisheth, | גָ֑פֶן | gāpen | ɡA-fen |
| all | נֶאֶנְח֖וּ | neʾenḥû | neh-en-HOO |
| the merryhearted | כָּל | kāl | kahl |
| שִׂמְחֵי | śimḥê | seem-HAY | |
| do sigh. | לֵֽב׃ | lēb | lave |
Cross Reference
Isaiah 16:10
તમારી વાડીઓમાંથી આનંદ લોપ પામ્યા છે, દ્રાક્ષકુંજોમાં ગીતો ગવાતા બંધ થઈ ગયા છે; આનંદના પોકાર કોઇ કરતું નથી, કે કોઇ દ્રાક્ષારસ બનાવવા માટે દ્રાક્ષો ગૂંદતું નથી, બધા લણનારાઓનો કલશોર શમી ગયો છે.
Isaiah 16:8
કારણ, હેશ્બોનમાં ખેતરો કસ વગરનાં થઇ ગયા છે. સિબ્માહની દ્રાક્ષની વાડીઓ ખેદાનમેદાન થઇ ગઇ છે. એક સમય એવો હતો જ્યારે એ દ્રાક્ષની વાડીઓ બાલ-ગોયિમ અને યાઝેર સુધી પહોંચતી હતી. અને ત્યાંથી ઠેઠ રણ સુધી ફેલાતી હતી; અને પશ્ચિમમાં એની શાખાઓ સમુદ્રની સામે પાર સુધી પહોંચતી હતી.
Joel 1:10
ખેતરો લૂંટાઇ ગયા છે. ભૂમિ આક્રંદ કરે છે. કેમ કે અનાજ લૂંટાઇ ગયું છે. નવી દ્રાક્ષ સુકાઇ ગઇ છે. તેલ સુકાઇ જાય છે.
Isaiah 32:9
એશઆરામમાં જીવન વ્યતિત કરતી સુખવાસી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર પુત્રીઓ, મારાં વચનો પર ધ્યાન આપો!
Hosea 9:1
હે ઇસ્રાએલ, બીજા રાષ્ટોનાં લોકોની જેમ આનંદ ન કર. આનદ ન કરીશ, કારણકે તમે તમારા દેવ યહોવાને વિશ્વાસુ નથી રહ્યાં. જમીનનાં એક છેડાથી બીજા છેડા સુધી તમે પોતે વારાંગનાની જેમ બઆલ દેવને વેચાયા છો. તમે સમજતા હતા કે, બઆલની સેવા કરવાથી તમને અનાજનો સારો પાક મળશે.