ગીતશાસ્ત્ર 143:9 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 143 ગીતશાસ્ત્ર 143:9

Psalm 143:9
મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.

Psalm 143:8Psalm 143Psalm 143:10

Psalm 143:9 in Other Translations

King James Version (KJV)
Deliver me, O LORD, from mine enemies: I flee unto thee to hide me.

American Standard Version (ASV)
Deliver me, O Jehovah, from mine enemies: I flee unto thee to hide me.

Bible in Basic English (BBE)
O Lord, take me out of the hands of my haters; my soul is waiting for you.

Darby English Bible (DBY)
Deliver me, O Jehovah, from mine enemies: unto thee do I flee for refuge.

World English Bible (WEB)
Deliver me, Yahweh, from my enemies. I flee to you to hide me.

Young's Literal Translation (YLT)
Deliver me from mine enemies, O Jehovah, Near Thee I am covered.

Deliver
me,
הַצִּילֵ֖נִיhaṣṣîlēnîha-tsee-LAY-nee
O
Lord,
מֵאֹיְבַ֥י׀mēʾôybaymay-oy-VAI
enemies:
mine
from
יְהוָ֗הyĕhwâyeh-VA
unto
thee
אֵלֶ֥יךָʾēlêkāay-LAY-ha
hide
to
flee
I
me.
כִסִּֽתִי׃kissitîhee-SEE-tee

Cross Reference

ગીતશાસ્ત્ર 31:15
મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે. મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.

ગીતશાસ્ત્ર 34:2
મારો આત્મા યહોવાની મોટાઇ કરશે. આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.

ગીતશાસ્ત્ર 56:9
હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.

ગીતશાસ્ત્ર 59:1
હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો; અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.

ગીતશાસ્ત્ર 61:3
તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે મને મારા શત્રુઓથી બચાવે છે!

ગીતશાસ્ત્ર 142:5
હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું, “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો. આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”

નીતિવચનો 18:10
યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે.

હિબ્રૂઓને પત્ર 6:18
પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે.