Proverbs 3:7
તું તારી પોતાની જાતને જ્ઞાની ન માનીશ; યહોવાનો ડર રાખજે અને પાપથી દૂર રહેજે.
Proverbs 3:7 in Other Translations
King James Version (KJV)
Be not wise in thine own eyes: fear the LORD, and depart from evil.
American Standard Version (ASV)
Be not wise in thine own eyes; Fear Jehovah, and depart from evil:
Bible in Basic English (BBE)
Put no high value on your wisdom: let the fear of the Lord be before you, and keep yourself from evil:
Darby English Bible (DBY)
Be not wise in thine own eyes; fear Jehovah, and depart from evil:
World English Bible (WEB)
Don't be wise in your own eyes. Fear Yahweh, and depart from evil.
Young's Literal Translation (YLT)
Be not wise in thine own eyes, Fear Jehovah, and turn aside from evil.
| Be | אַל | ʾal | al |
| not | תְּהִ֣י | tĕhî | teh-HEE |
| wise | חָכָ֣ם | ḥākām | ha-HAHM |
| in thine own eyes: | בְּעֵינֶ֑יךָ | bĕʿênêkā | beh-ay-NAY-ha |
| fear | יְרָ֥א | yĕrāʾ | yeh-RA |
| אֶת | ʾet | et | |
| the Lord, | יְ֝הוָ֗ה | yĕhwâ | YEH-VA |
| and depart | וְס֣וּר | wĕsûr | veh-SOOR |
| from evil. | מֵרָֽע׃ | mērāʿ | may-RA |
Cross Reference
અયૂબ 28:28
તેણે માણસને કહ્યું, “યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે. દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”
નીતિવચનો 16:6
દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાનો ડર વ્યકિતને દુષ્ટતાથી દૂર રાખે છે.
અયૂબ 1:1
ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો.
રોમનોને પત્ર 12:16
એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
યશાયા 5:21
જે લોકો પોતાની ષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને પણ અફસોસ!
નીતિવચનો 26:12
પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસ કરતાં મૂર્ખ સારો, એને સુધરવાની વધારે આશા છે.
નીતિવચનો 14:27
મોતના ફાંસલામાંથી છૂટી જવાને માટે યહોવાનો ભય જીવન સ્ત્રોત છે.
ગીતશાસ્ત્ર 34:11
મારા બાળકો આવો, મારું સાંભળો; “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
રોમનોને પત્ર 11:25
ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે.
સભાશિક્ષક 12:13
આ મારી વાતનો ઉપસંહાર છે; દેવનો ભય રાખ અને તેની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.
ન હેમ્યા 5:15
મારી પહેલાનાં પ્રશાસકો લોકોને ભારરૂપ થઇ પડ્યા હતા; તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષારસ તેમજ 40 શેકેલચાંદી લેતા હતા. તે ઉપરાંત તેમના નોકર લોકો પર ત્રાસ ગુજારતા તે તો જુદું. પણ મેં દેવથી ડરીને તેમની સાથે એવો વર્તાવ કર્યો નહોતો.