નીતિવચનો 23:18 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 23 નીતિવચનો 23:18

Proverbs 23:18
તો તારું ભવિષ્ય ઉજ્જવળ છે અને તારી આશા વ્યર્થ નહિ જાય.

Proverbs 23:17Proverbs 23Proverbs 23:19

Proverbs 23:18 in Other Translations

King James Version (KJV)
For surely there is an end; and thine expectation shall not be cut off.

American Standard Version (ASV)
For surely there is a reward; And thy hope shall not be cut off.

Bible in Basic English (BBE)
For without doubt there is a future, and your hope will not be cut off.

Darby English Bible (DBY)
for surely there is a result, and thine expectation shall not be cut off.

World English Bible (WEB)
Indeed surely there is a future hope, And your hope will not be cut off.

Young's Literal Translation (YLT)
For, is there a posterity? Then thy hope is not cut off.

For
כִּ֭יkee
surely
אִםʾimeem
there
is
יֵ֣שׁyēšyaysh
an
end;
אַחֲרִ֑יתʾaḥărîtah-huh-REET
expectation
thine
and
וְ֝תִקְוָתְךָ֗wĕtiqwotkāVEH-teek-vote-HA
shall
not
לֹ֣אlōʾloh
be
cut
off.
תִכָּרֵֽת׃tikkārēttee-ka-RATE

Cross Reference

ગીતશાસ્ત્ર 9:18
ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ. ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.

નીતિવચનો 24:14
જાણો કે જ્ઞાન તમારા જીવન માટે સારૂં છે; જો તું તેને પ્રાપ્ત કરે તો તારું ભાવિ ઉજ્જવળ છે, તારી આશા વ્યર્થ નહિ જાય.

ચર્મિયા 29:11
તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે.

ગીતશાસ્ત્ર 37:37
હવે જે નિદોર્ષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો. કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.

નીતિવચનો 24:20
કારણકે, દુર્જનને કોઇ ભાવિ નથી, તેનો દીવો હોલવાઇ જશે,

લૂક 16:25
“પણ ઈબ્રાહિમે કહ્યું; દીકરા, યાદ કર જ્યારે તું જીવતો હતો ત્યારે તારી પાસે જીવનમાં બધી જ સારી વસ્તુઓ હતી. પણ લાજરસના જીવનમાં તો બધું જ ખરાબ હતું. હવે લાજરસ અહીં દિલાસો પામે છે, અને તું પીડા ભોગવે છે.

રોમનોને પત્ર 6:21
તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે.

ફિલિપ્પીઓને પત્ર 1:20
હું જેની આશા રાખું છું અને ઈચ્છુ છું તે એ છે કે હંમેશની જેમ મારામાં, ખ્રિસ્તની મહાનતાનું મારી આ જીંદગીમાં જે મહત્વ છે તે હું દર્શાવી શકું અને ખ્રિસ્તને મારા કાર્યો થકી નિરાશ ન કરું. હું જીવું કે મરું મારે આ કાર્ય કરવું છે.

હિબ્રૂઓને પત્ર 10:35
માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે.