ગણના 5:31 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગણના ગણના 5 ગણના 5:31

Numbers 5:31
પછી સ્ત્રી જો પોતાની સજા ભોગવે તો તે માંટે પતિ જવાબદાર ઠરશે નહિ. સ્ત્રી પોતે જ તેના પાપોના પરિણામ માંટે જવાબદાર છે.”

Numbers 5:30Numbers 5

Numbers 5:31 in Other Translations

King James Version (KJV)
Then shall the man be guiltless from iniquity, and this woman shall bear her iniquity.

American Standard Version (ASV)
And the man shall be free from iniquity, and that woman shall bear her iniquity.

Bible in Basic English (BBE)
Then the man will be free from all wrong, and the woman's sin will be on her.

Darby English Bible (DBY)
Then shall the man be free from iniquity, but that woman shall bear her iniquity.

Webster's Bible (WBT)
Then shall the man be guiltless from iniquity, and this woman shall bear her iniquity.

World English Bible (WEB)
The man shall be free from iniquity, and that woman shall bear her iniquity."

Young's Literal Translation (YLT)
and the man hath been acquitted from iniquity, and that woman doth bear her iniquity.'

Then
shall
the
man
וְנִקָּ֥הwĕniqqâveh-nee-KA
be
guiltless
הָאִ֖ישׁhāʾîšha-EESH
from
iniquity,
מֵֽעָוֹ֑ןmēʿāwōnmay-ah-ONE
this
and
וְהָֽאִשָּׁ֣הwĕhāʾiššâveh-ha-ee-SHA
woman
הַהִ֔ואhahiwha-HEEV
shall
bear
תִּשָּׂ֖אtiśśāʾtee-SA

אֶתʾetet
her
iniquity.
עֲוֹנָֽהּ׃ʿăwōnāhuh-oh-NA

Cross Reference

લેવીય 20:10
“જે કોઈ પુરુષ પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે તો તેને અને સ્ત્રીને બંનેને મૃત્યુદંડ આપવો.

લેવીય 20:17
“જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માંતાની પુત્રીને પરણે અને તેની સાથે જાતીય સંબંધ કરે તો એ અત્યંત લજ્જાસ્પદ છે. તેમનો વઘ જાહેરમાં કરવો. એ વ્યક્તિએ પોતાની બહેન સાથે વ્યભિચાર કર્યો છે માંટે તેનો સમાંજમાં બહિષ્કાર કરવો. તેનો દોષ પુરુષને માંથે છે.

ગણના 9:13
પરંતુ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ ના હોય તે લાંબા પ્રવાસમાં હોય અને પાસ્ખાનું પાલન ન કરે, તો તેને તેના લોકોથી જુદો કરવો. કારણ, એણે નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ નથી કર્યુ, તેથી તે દોષિત ગણાય અને એનું પાપ એણે ભોગવવું જ જોઈએ.

ગીતશાસ્ત્ર 37:6
તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે, અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસ્વી કરશે. અને તારી નિદોર્ષતાની સર્વ માણસોને જાણ થશે.

હઝકિયેલ 18:4
એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.

રોમનોને પત્ર 2:8
પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે.