ગણના 12:1 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગણના ગણના 12 ગણના 12:1

Numbers 12:1
મૂસા એક કૂશી સ્ત્રીને પરણ્યો હતો. એકવાર મરિયમ અને હારુને મૂસાની ટીકા કરી, કેમકે તે તેને પરણ્યો.

Numbers 12Numbers 12:2

Numbers 12:1 in Other Translations

King James Version (KJV)
And Miriam and Aaron spake against Moses because of the Ethiopian woman whom he had married: for he had married an Ethiopian woman.

American Standard Version (ASV)
And Miriam and Aaron spake against Moses because of the Cushite woman whom he had married; for he had married a Cushite woman.

Bible in Basic English (BBE)
Now Miriam and Aaron said evil against Moses, because of the Cushite woman to whom he was married, for he had taken a Cushite woman as his wife.

Darby English Bible (DBY)
And Miriam and Aaron spoke against Moses because of the Ethiopian woman whom he had taken; for he had taken a Cushite as wife.

Webster's Bible (WBT)
And Miriam and Aaron spoke against Moses because of the Cushite woman whom he had married: for he had married a Cushite woman.

World English Bible (WEB)
Miriam and Aaron spoke against Moses because of the Cushite woman whom he had married; for he had married a Cushite woman.

Young's Literal Translation (YLT)
And Miriam speaketh -- Aaron also -- against Moses concerning the circumstance of the Cushite woman whom he had taken: for a Cushite woman he had taken;

And
Miriam
וַתְּדַבֵּ֨רwattĕdabbērva-teh-da-BARE
and
Aaron
מִרְיָ֤םmiryāmmeer-YAHM
spake
וְאַֽהֲרֹן֙wĕʾahărōnveh-ah-huh-RONE
Moses
against
בְּמֹשֶׁ֔הbĕmōšebeh-moh-SHEH
because
עַלʿalal
of
אֹד֛וֹתʾōdôtoh-DOTE
the
Ethiopian
הָֽאִשָּׁ֥הhāʾiššâha-ee-SHA
woman
הַכֻּשִׁ֖יתhakkušîtha-koo-SHEET
whom
אֲשֶׁ֣רʾăšeruh-SHER
he
had
married:
לָקָ֑חlāqāḥla-KAHK
for
כִּֽיkee
married
had
he
אִשָּׁ֥הʾiššâee-SHA
an
Ethiopian
כֻשִׁ֖יתkušîthoo-SHEET
woman.
לָקָֽח׃lāqāḥla-KAHK

Cross Reference

નિર્ગમન 2:21
મૂસા તે માંણસ સાથે રહેવા સંમત થયો, અને પોતાની પુત્રી સિપ્પોરાહના લગ્ન મૂસા સાથે તેણે કર્યા.

ગ લાતીઓને પત્ર 4:16
હવે જ્યારે હું તમને સત્ય કહું છું ત્યારે શું હું તમારો દુશ્મન છું?

યોહાન 15:20
“મેં તમને કહેલો પાઠ યાદ કરો: સેવક તેના માલિકથી મોટો નથી. જો લોકોએ મારું ખોટું કર્યુ હશે તો પછી તેઓ તમારું પણ ખોટું કરશે. અને જો લોકો મારા વચનનું પાલન કરશે તો પછી તેઓ તમારી આજ્ઞાનું પણ પાલન કરશે.

યોહાન 7:5
(ઈસુના ભાઈઓએ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.)

માથ્થી 12:48
ઈસુએ ઉત્તર આપ્યો, “કોણ મારી મા અને કોણ મારા ભાઈઓ?”

માથ્થી 10:36
મનુષ્યના શત્રું તો તેમના ઘરના લોકો જ બનશે.’

લેવીય 21:14
તેણે કોઈ વિધવાને, કે વારાંગનાને, કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, પણ પોતાના લોકમાંની જ કોઈ કુમાંરિકા સાથે જ પરણવું.

નિર્ગમન 34:16
કદાચ તમે તમાંરાં પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવો અને એ કન્યાઓ વ્યભિચારીની જેમ પોતાના દેવોની પૂજા કરે ત્યારે તમાંરા પુત્રોને પણ એ રસ્તે ચઢાવી દે અને પૂજા કરાવે. પછી તારા પુત્રો તેઓની પત્નીઓના દેવોની ઉપાસના કરીને માંરી વિરુદ્ધ પાપ આચરશે.

નિર્ગમન 2:16
ત્યારે મિધાનના યાજકની સાત પુત્રીઓ ત્યાં આવી. અને પોતાના બાપનાં ઘેટાંબકરાને પાણી પીવડાવવા માંટે કૂવામાંથી પાણી ખેંચીને હવાડા ભરવા લાગી.

ઊત્પત્તિ 41:45
પછી ફારુને યુસફનું નામ સાફનાથ-પાનેઆહ રાખ્યું. અને તેને ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથને પરણાવી. પછી યૂસફ મિસર દેશમાં ફરવા માંટે નીકળ્યો.

ઊત્પત્તિ 34:14
એટલા માંટે તેમણે કહ્યું, “જેણે સુન્નત કરાવી નથી એવા માંણસને અમાંરી બહેન પરણાવવી એ તો અમાંરાથી બને જ નહિ, કારણ, એથી અમાંરી બદનામી થાય.

ઊત્પત્તિ 28:6
એસાવને ખબર પડી કે, તેના પિતા ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યા છે અને તેમણે યાકૂબને પાદૃાનારામમાં પત્નીની શોધ માંટે મોકલ્યો છે. અને એસાવને એ પણ ખબર પડી ગઈ કે, ઇસહાકે યાકૂબને આદેશ આપ્યો છે કે, તે કનાની કન્યા સાથે લગ્ન ન કરે.

ઊત્પત્તિ 27:46
પછી રિબકાએ ઇસહાકને કહ્યું, “તારા પુત્ર એસાવે હિત્તી કન્યાઓ સાથે વિવાહ કરી લીધા છે. હું એ સ્ત્રીઓથી કંટાળી ગઈ છું. કારણ કે તેઓ આપણા લોકોમાંની નથી. અને જો યાકૂબ પણ આ કન્યાઓમાંથી કોઈ એકની સાથે વિવાહ કરશે તો પછી માંરે તો મરવા સિવાય કોઈ રસ્તો નહિ રહે.”

ઊત્પત્તિ 26:34
જયારે એસાવ 40 વર્ષનો થયો, ત્યારે તેણે હિત્તી બએરીની દીકરી યહૂદીથ અને હિત્તી એલોનની દીકરી બાસમાંથ સાથે લગ્ન કર્યા.

ઊત્પત્તિ 24:37
માંરા માંલિકે મને એવા સમ દીધા છે કે, ‘જે કનાનીઓના દેશમાં હું વસું છું તેમની પુત્રીઓમાંથી તારે માંરા પુત્ર માંટે સ્ત્રી લાવવી નહિ.

ઊત્પત્તિ 24:3
હું તને આકાશ અને પૃથ્વીના દેવ યહોવાને નામે સમ દેવા ઈચ્છું છું કે, તું કનાનીઓની કોઈ પણ કન્યા સાથે માંરા પુત્રના વિવાહ થવા દઈશ નહિ. અમે લોકો કનાનીઓની વચમાં રહીએ છીએ, પરંતુ કોઈ પણ કનાની કન્યા સાથે તેના લગ્ન થવા ન દેશો.