માથ્થી 1:19 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ માથ્થી માથ્થી 1 માથ્થી 1:19

Matthew 1:19
મરિયમનો પતિ યૂસફ, ખૂબજ ભલો માણસ હતો, તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ.

Matthew 1:18Matthew 1Matthew 1:20

Matthew 1:19 in Other Translations

King James Version (KJV)
Then Joseph her husband, being a just man, and not willing to make her a publick example, was minded to put her away privily.

American Standard Version (ASV)
And Joseph her husband, being a righteous man, and not willing to make her a public example, was minded to put her away privily.

Bible in Basic English (BBE)
And Joseph, her husband, being an upright man, and not desiring to make her a public example, had a mind to put her away privately.

Darby English Bible (DBY)
But Joseph, her husband, being [a] righteous [man], and unwilling to expose her publicly, purposed to have put her away secretly;

World English Bible (WEB)
Joseph, her husband, being a righteous man, and not willing to make her a public example, intended to put her away secretly.

Young's Literal Translation (YLT)
and Joseph her husband being righteous, and not willing to make her an example, did wish privately to send her away.

Then
Ἰωσὴφiōsēphee-oh-SAFE
Joseph
δὲdethay
her
hooh
husband,
ἀνὴρanērah-NARE
being
αὐτῆςautēsaf-TASE
a
just
δίκαιοςdikaiosTHEE-kay-ose
and
man,
ὢνōnone
not
καὶkaikay
willing
μὴmay
example,
publick
a
make
to
θέλωνthelōnTHAY-lone
her
αὐτὴνautēnaf-TANE
was
minded
παραδειγματίσαι,paradeigmatisaipa-ra-theeg-ma-TEE-say
away
put
to
ἐβουλήθηeboulēthēay-voo-LAY-thay
her
λάθρᾳlathraLA-thra
privily.
ἀπολῦσαιapolysaiah-poh-LYOO-say
αὐτήνautēnaf-TANE

Cross Reference

પુનર્નિયમ 22:21
ગામના વડીલો તે સ્ત્રીને તેના બાપના ઘરના બારણા આગળ લઈ જાય અને ત્યાં ગામના લોકોએ તે સ્ત્રીને ઇટાળી કરીને માંરી નાખવી, કારણ કે, તેણે પોતાના પિતાના ઘરમાં જ વ્યભિચાર કરીને ઇસ્રાએલમાં ગુનો કર્યો છે. તમાંરે તમાંરી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.

યોહાન 8:4
તેઓએ ઈસુને કહ્યું, “ગુરુંજી, આ સ્ત્રી એક માણસ સાથે વ્યભિચાર કરતાં પકડાઈ છે જે તેનો પતિ નથી.

પુનર્નિયમ 24:1
“જો કોઈ પુરુષ સ્ત્રીને પરણ્યો હોય, અને તેની સાથે થોડા સમય સંસાર માંડયા બાદ તેનામાં કંઈં શરમજનક હોવાને કારણે તેને તે પસંદ ના હોય તો તેને છૂટાછેડા લખી આપી ઘરમાંથી કાઢી મૂકી શકે.

પ્રેરિતોનાં ક્રત્યો 10:22
તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.”

લૂક 2:25
યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ રહેતો હતો. તે ઘણો ઉત્તમ ધાર્મિક નિષ્ઠાવાળો માણસ હતો.તે ઈસ્ત્રાએલના લોકોના સુખ માટે પ્રભુના આગમનની વાટ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો.

માર્ક 10:4
તે ફરોશીઓએ કહ્યું, ‘મૂસાએ છૂટાછેડાનું પ્રમાણપત્ર લખ્યા પછી તેની પત્નીથી છૂટાછેડા લેવાની માણસને પરવાનગી આપી છે’

માર્ક 6:20
હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો. હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે. તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો.

ગીતશાસ્ત્ર 112:4
સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.

લેવીય 20:10
“જે કોઈ પુરુષ પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે તો તેને અને સ્ત્રીને બંનેને મૃત્યુદંડ આપવો.

લેવીય 19:20
“જો કોઈ માંણસ બીજા માંણસની દાસીનાપર ઉપભોગ કરે, જે તેણે તેને ખરીદી ન હતી અથવા આઝાદ ન હતી તો શિક્ષા થવી જોઈયે પણ બન્નેને મૃત્યુદંડ ન થાય, કારણ કે તે આઝાદ ન હતી.

ઊત્પત્તિ 38:24
આસરે ત્રણ મહિના બાદ યહૂદાને જાણ થઈ કે, “તારી પુત્રવધૂએ તામાંરે વ્યભિચાર કર્યો છે, પરિણામે તે ગર્ભવતી થઈ છે.”તેથી યહૂદાએ કહ્યું, તેને બહાર લાવીને બાળી નાખો.”

ઊત્પત્તિ 6:9
નૂહના પરિવારની આ કથા છે. આખું જીવન નૂહ દેવને અનુસર્યો. તેના સમયમાં નૂહ એક પ્રામાંણીક માંણસ હતો.