માર્ક 14:28 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ માર્ક માર્ક 14 માર્ક 14:28

Mark 14:28
પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઇશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ.”

Mark 14:27Mark 14Mark 14:29

Mark 14:28 in Other Translations

King James Version (KJV)
But after that I am risen, I will go before you into Galilee.

American Standard Version (ASV)
Howbeit, after I am raised up, I will go before you into Galilee.

Bible in Basic English (BBE)
But after I have come back from the dead, I will go before you into Galilee.

Darby English Bible (DBY)
But after I am risen, I will go before you into Galilee.

World English Bible (WEB)
However, after I am raised up, I will go before you into Galilee."

Young's Literal Translation (YLT)
but after my having risen I will go before you to Galilee.'

But
ἀλλὰallaal-LA
after
μετὰmetamay-TA
that
I
τὸtotoh

ἐγερθῆναίegerthēnaiay-gare-THAY-NAY
am
risen,
μεmemay
before
go
will
I
προάξωproaxōproh-AH-ksoh
you
ὑμᾶςhymasyoo-MAHS
into
εἰςeisees

τὴνtēntane
Galilee.
Γαλιλαίανgalilaianga-lee-LAY-an

Cross Reference

માથ્થી 28:16
પછી અગિયાર શિષ્યો ગાલીલ પહોંચ્યા અને ઈસુએ કહ્યું હતું ત્યાં પહાડ પર પહોંચી ગયા.

માર્ક 16:7
હવે જાઓ, અને તેના શિષ્યોને કહો અને પિતરને પણ કહો કે તે (ઈસુ) તમને ત્યાં મળશે. શિષ્યોને કહો, ‘ઈસુ ગાલીલમાં જાય છે. તે તમારા પહેલા ત્યાં હશે. અગાઉ તેણે કહ્યાં પ્રમાણે તમે તેને ત્યાં જોશો.”‘

માથ્થી 28:7
અને હવે જલદી જાવ અને તેના શિષ્યોને કહો: ‘ઈસુ મરણમાંથી ઊઠયો છે. અને તે ગાલીલ જશે. ત્યાં તેને મળો.’ મારે જે કહેવાનું હતું તે આ છે. તમારા પહેલાં એ ત્યાં હશે. તમે તેને ત્યાં ગાલીલમાં જોશો. પછી દૂતે કહ્યું: “મેં તમને કહ્યું તે યાદ રાખો.”

માથ્થી 28:10
પછી ઈસુએ તેમને કહ્યું, “ગભરાશો નહિ, જાઓ અને મારા ભાઈઓને (શિષ્યો) ગાલીલ જવા કહો. તેઓ મને ત્યાં જોશે.”

માથ્થી 16:21
પછી ઈસુ તે સમયથી તેના શિષ્યોને કહેવા લાગ્યો કે, તેણે યરૂશાલેમ જવું પડશે. ત્યાં વડીલો તથા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે. તેણે તેઓને સમજાવ્યું કે તેને મારી નાખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તે ફરીથી મરણમાંથી સજીવન થશે.

માથ્થી 26:32
પણ મારા મરણ પછી, હું મરણમાંથી સજીવન થઈશ. પછી હું ગાલીલમાં જઈશ. તમારા ત્યાં જતાં પહેલા હું ત્યાં હોઈશ.”

યોહાન 21:1
પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું.

1 કરિંથીઓને 15:4
ખ્રિસ્તને દાટવામાં આવ્યો હતો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું એમ ધર્મશાસ્ત્ર કહે છે;