લૂક 8:42 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ લૂક લૂક 8 લૂક 8:42

Luke 8:42
યાઇરને માત્ર એક દીકરી હતી. તે બાર વર્ષની હતી, જે મરણ પથારીએ હતી. જ્યારે ઈસુ યાઇરને ઘરે જતો હતો તે દરમ્યાન તેની આજુબાજુ લોકોનું ટોળું તેના પર ઘસારો કરતું હતું.

Luke 8:41Luke 8Luke 8:43

Luke 8:42 in Other Translations

King James Version (KJV)
For he had one only daughter, about twelve years of age, and she lay a dying. But as he went the people thronged him.

American Standard Version (ASV)
for he had an only daughter, about twelve years of age, and she was dying. But as he went the multitudes thronged him.

Bible in Basic English (BBE)
For he had an only daughter, about twelve years old, and she was near to death. But while he was on his way, the people were pushing to be near him.

Darby English Bible (DBY)
because he had an only daughter, about twelve years old, and she was dying. And as he went the crowds thronged him.

World English Bible (WEB)
for he had an only daughter, about twelve years of age, and she was dying. But as he went, the multitudes pressed against him.

Young's Literal Translation (YLT)
because he had an only daughter about twelve years `old', and she was dying. And in his going away, the multitudes were thronging him,

For
ὅτιhotiOH-tee
he
θυγάτηρthygatērthyoo-GA-tare
had
μονογενὴςmonogenēsmoh-noh-gay-NASE
one
only
ἦνēnane
daughter,
αὐτῷautōaf-TOH
about
ὡςhōsose
twelve
ἐτῶνetōnay-TONE
years
of
age,
δώδεκαdōdekaTHOH-thay-ka
and
καὶkaikay
she
αὐτὴautēaf-TAY
lay
a
dying.
ἀπέθνῃσκενapethnēskenah-PAY-thnay-skane
But
Ἐνenane
as
δὲdethay
he
τῷtoh

ὑπάγεινhypageinyoo-PA-geen
went
αὐτὸνautonaf-TONE
the
οἱhoioo
people
ὄχλοιochloiOH-hloo
thronged
συνέπνιγονsynepnigonsyoon-A-pnee-gone
him.
αὐτόνautonaf-TONE

Cross Reference

લૂક 8:45
પછી ઈસુએ કહ્યું, “મને કોણ અડક્યું?”બધા લોકોએ કહ્યું, તેઓએ ઈસુને સ્પર્શ કર્યો નથી. પિતરે કહ્યું, “સ્વામી, તારી આજુબાજુ જે લોકો છે તેઓ તારા પર ધસી રહ્યાં હતાં.”

લૂક 7:12
જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા.

રોમનોને પત્ર 5:12
એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે.

માર્ક 5:24
તેથી ઈસુ યાઈર સાથે ગયો. ઘણા લોકો ઈસુની પાછળ ગયા. તેઓ તેની આજુબાજુ ઘણા નજીક હોવાથી ધક્કા-ધક્કી થતી હતી.

ઝખાર્યા 12:10
પછી હું દાઉદના અને યરૂશાલેમના વતનીઓમાં તે દિવસે કરૂણા અને પ્રાર્થનાની ભાવના જગાડીશ, અને તેઓએ જેમને રહેંસી નાખ્યા છે તેના માટે શોક કરશે જેવી રીતે જેઓ પોતાના એક જ સંતાન માટે શોક કરે છે, જેવી રીતે જેઓ પોતાના પહેલા બાળક માટે રડે છે.

હઝકિયેલ 24:25
યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, જે દિવસે હું યરૂશાલેમમાંથી તેઓનાં હૃદયનો આનંદ તેઓનો મહિમા અને તેઓની પત્નીઓ અને તેઓના પુત્ર-પુત્રીઓ લઇ લઇશ.

હઝકિયેલ 24:16
“હે મનુષ્યના પુત્ર, હું એક ઝપાટે તારી પ્રિયતમાને દૂર કરવાનો છું. પણ તારે રડવાનું નથી, કે શોક કરવાનો નથી કે આંસુ સારવાના નથી.

સભાશિક્ષક 6:12
કારણ કે મનુષ્ય છાંયડાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનનાં સર્વ દિવસોમાં તેને માટે શું ઇષ્ટ છે તે કોણ જાણે છે? કારણ કે કોઇ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?

ગીતશાસ્ત્ર 103:15
આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે, અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.

ગીતશાસ્ત્ર 90:5
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો; અમારું જીવન એક સ્વપ્ન જેવું છે, અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.

અયૂબ 4:20
તેઓ સવારમાં જીવતા હોય છે પણ સાંજ પડતા તો મૃત્યુ પામે છે. તેઓ સદાને માટે ચાલ્યા જાય છે, કોઇ તેઓની ચિંતા કરતું નથી.

અયૂબ 1:18
જ્યારે તે આ કહેતો હતો, ત્યાં હજી એક આવ્યો અને કહ્યું, “તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના મોટાભાઇના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતાઁ હતાઁ.

ઊત્પત્તિ 44:20
તેથી અમે માંલિકને જવાબ આપ્યો હતો, ‘અમાંરે વૃદ્વ પિતા અને એક નાનો ભાઈ છે, જે એમને પાછલી અવસ્થામાં પ્રાપ્ત થયો હતો. એનો ભાઈ અવસાન પામેલ છે, તેથી તે તેની માંતાનો એકનો એક પુત્ર છે, વળી તેના પિતાને તે ખૂબ વહાલો છે.’