Luke 4:4
ઈસુએ કહ્યું, “ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે:‘માણસને જીવવા માટે ફક્ત રોટલીની જરૂર નથી.”‘ પુનર્નિયમ 8:3
Luke 4:4 in Other Translations
King James Version (KJV)
And Jesus answered him, saying, It is written, That man shall not live by bread alone, but by every word of God.
American Standard Version (ASV)
And Jesus answered unto him, It is written, Man shall not live by bread alone.
Bible in Basic English (BBE)
And Jesus made answer to him, It has been said in the Writings, Bread is not man's only need.
Darby English Bible (DBY)
And Jesus answered unto him saying, It is written, Man shall not live by bread alone, but by every word of God.
World English Bible (WEB)
Jesus answered him, saying, "It is written, 'Man shall not live by bread alone, but by every word of God.'"
Young's Literal Translation (YLT)
And Jesus answered him, saying, `It hath been written, that, not on bread only shall man live, but on every saying of God.'
| And | καὶ | kai | kay |
| Jesus | ἀπεκρίθη | apekrithē | ah-pay-KREE-thay |
| answered | Ἰησοῦς | iēsous | ee-ay-SOOS |
| πρὸς | pros | prose | |
| him, | αὐτὸν | auton | af-TONE |
| saying, | λέγων, | legōn | LAY-gone |
| written, is It | Γέγραπται | gegraptai | GAY-gra-ptay |
| That | ὅτι | hoti | OH-tee |
| Οὐκ | ouk | ook | |
| man | ἐπ' | ep | ape |
| not shall | ἄρτῳ | artō | AR-toh |
| live | μόνῳ | monō | MOH-noh |
| by | ζήσεται | zēsetai | ZAY-say-tay |
| bread | ὁ | ho | oh |
| alone, | ἄνθρωπος | anthrōpos | AN-throh-pose |
| but | ἀλλ' | all | al |
| by | ἐπὶ | epi | ay-PEE |
| every | παντὶ | panti | pahn-TEE |
| word | ῥήματι | rhēmati | RAY-ma-tee |
| of God. | Θεοῦ | theou | thay-OO |
Cross Reference
પુનર્નિયમ 8:3
અને હા, તેણે તમને દુ:ખી કર્યા અને તમને ભૂખ્યા જવા દીધા, અને તમને નમ્ર બનાવ્યા. ત્યા તેણે તમને માંન્ના ખાવા આપ્યું જેને તમે કે તમાંરા પિતૃઓએ પહેલાં જોયું નહતું, તેણે તમને ફકત માંન્નાથી પોષ્યાં. તે રીતે તે તમને અનુભવ કરાવવા માંગતા હતા કે માંણસ ફકત રોટલીથી જીવીત રહેતો નથી. લોકોનુ જીવન યહોવાએ તેમને આપેલ વચનો પર આધારિત છે.
એફેસીઓને પત્ર 6:17
દેવના તારણને તમારા ટોપ તરીકે અપનાવો. અને આત્માની તલવાર, જે દેવનું વચન છે તે લો.
લૂક 4:10
શાસ્ત્રોમાં લખ્યા મુજબ:‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે’ ગીતશાસ્ત્ર 91:11
લૂક 4:8
ઈસુએ ઉત્તર આપ્યો, “શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે: ‘તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું જોઈએ. તારે એકલા તેની જ સેવા કરવી!”‘ પુનર્નિયમ 6:13
યોહાન 10:34
ઈસુએ ઉત્તર આપ્યો, “તે તમારા કાયદામાં લખેલું છે, ‘હું (દેવ) કહું છું કે તમે દેવો છો.’
લૂક 22:35
પછી ઈસુએ પ્રેરિતોને કહ્યું કે: “મેં તમને લોકોને ઉપદેશ આપવા મોકલ્યા. મેં પૈસા વગર, થેલી કે જોડા વગર મોકલ્યા, તમારે કશાની જરુંર પડી?” પ્રેરિતોએ કહ્યું, “ના.”
માથ્થી 6:31
“તેથી તમે ચિંતા રાખશો નહિ અને કહેશો નહિ, ‘અમે શું ખાઈશું?’ ‘અમે શું પીશું?’ અથવા ‘અમે શું પહેરીશું?
માથ્થી 6:25
“તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જરૂરી ખાવાપીવાની ચિંતા કરશો નહિ અને શરીરને ઢાંકવા કપડાંની ચિંતા ના કરો. કારણ ખોરાક કરતાં જીવન બધારે અગત્યનું છે અને કપડાં કરતાં શરીર વધારે અગત્યનું છે.
માથ્થી 4:4
ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે, “ધર્મશાસ્ત્રમાલખ્યું છે કે, ‘માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે.”‘ પુનર્નિયમ 8:3
ચર્મિયા 49:11
એમ કહેનાર કોઇ નહિ હોય કે, “તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા, હું તેમને સંભાળીશ. તારી વિધવાઓ મારે વિશ્વાસે રહી શકે છે.”
યશાયા 8:20
આપણે જરૂર આપણા શિક્ષણ અને સાક્ષી સમક્ષ જવું જોઇએ. જે લોકો પેલી બીજી વસ્તુઓ કરે છે, તેઓ પરોઢનો પ્રકાશ નહિ જુએ.
નિર્ગમન 23:25
વળી તમાંરે તમાંરા યહોવા દેવની જ સેવા કરવાની છે, અને હું તમાંરા અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમાંરા તમાંમ રોગો હું દૂર કરીશ.