લૂક 11:19 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ લૂક લૂક 11 લૂક 11:19

Luke 11:19
પણ જો હું બાલઝબૂલની શક્તિથી ભૂતોને બહાર કાઢતો હોઉં તો કમારા લોકો કઈ શક્તિનો ઉપયોગ કરે છે જ્યારે તેઓ ભૂતોને બહાર કાઢે છે? તેથી તમારા પોતાના લોકો જ સાબિત કરે છે કે તમે ખોટા છો.

Luke 11:18Luke 11Luke 11:20

Luke 11:19 in Other Translations

King James Version (KJV)
And if I by Beelzebub cast out devils, by whom do your sons cast them out? therefore shall they be your judges.

American Standard Version (ASV)
And if I by Beelzebub cast out demons, by whom do your sons cast them out? therefore shall they be your judges.

Bible in Basic English (BBE)
And if I, by Beelzebul, send out evil spirits, by whose help do your sons send them out? so let them be your judges.

Darby English Bible (DBY)
But if *I* by Beelzebub cast out demons, your sons -- by whom do they cast [them] out? For this reason *they* shall be your judges.

World English Bible (WEB)
But if I cast out demons by Beelzebul, by whom do your children cast them out? Therefore will they be your judges.

Young's Literal Translation (YLT)
`But if I by Beelzeboul cast forth the demons -- your sons, by whom do they cast forth? because of this your judges they shall be;

them
εἰeiee
if
δὲdethay
And
ἐγὼegōay-GOH
I
ἐνenane
by
Βεελζεβοὺλbeelzeboulvay-ale-zay-VOOL
Beelzebub
out
ἐκβάλλωekballōake-VAHL-loh
cast
τὰtata
devils,
δαιμόνιαdaimoniathay-MOH-nee-ah

οἱhoioo
sons
your
by
υἱοὶhuioiyoo-OO
whom
ὑμῶνhymōnyoo-MONE
do
ἐνenane
cast
τίνιtiniTEE-nee
out?
therefore
ἐκβάλλουσινekballousinake-VAHL-loo-seen

judges.
διὰdiathee-AH
your
τοῦτοtoutoTOO-toh
they
κριταὶkritaikree-TAY
shall
ὑμῶνhymōnyoo-MONE
be
αὐτοὶautoiaf-TOO
ἔσονταιesontaiA-sone-tay

Cross Reference

લૂક 9:49
યોહાને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે એક વ્યક્તિને તારા નામનો ઉપયોગ કરીને ભૂતોને લોકોમાંથી બહાર કાઢતા જોયો. અમે તેને બંધ કરવા કહ્યું, કારણ કે તે આપણા સમુદાયનો નથી.”

અયૂબ 15:6
હું નહિ, તારા શબ્દો જ તને દોષિત ઠરાવે છે, હા, તારી વાણી જ તારું પાપ પોકારે છે.

માથ્થી 12:27
તમે કહો છો કે ભૂતોને કાઢી મૂકવા હૂં બાલઝબૂલનો ઉપયોગ કરું છું, જો એ સાચુ હોય તો તમારા લોકો ભૂતોને હાંકી કાઢવા કઈ શક્તિનો ઉપયોગ કરે છે? આથી તમારા લોકો જાતે જ સાબિત કરે છે કે, તમે ખોટા છો.

માથ્થી 12:41
ન્યાયકાળે નિનવેહના લોકો આજની પેઢીના તમારા લોકો સાથે ઊભા રહેશે, અને તમને દોષિત ઠરાવશે. કેમ કે જ્યારે યૂનાએ તેઓને ઉપદેશ આપ્યો, ત્યારે તેઓએ પસ્તાવો કર્યો અને પોતાના ખરાબ માર્ગ છોડી દઈ દેવની તરફ વળ્યા. પણ જુઓ યૂના કરતાં અહીં એક મોટો છે તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરો છો.

લૂક 11:31
“ન્યાયના દિવસે દક્ષિણની રાણીઆ પેઢીના માણસો સાથે ઊભી રહેશે. તે બતાવશે કે તેઓ ખોટા છે. શા માટે? કારણ કે દૂર દૂરથી તે સુલેમાનનું જ્ઞાન ધ્યાનથી સાંભળવા આવી. અને હું તમને કહું છું કે હું સુલામાન કરતા મોટો છું.

લૂક 19:22
“પછી રાજાએ તે ચાકરને કહ્યું કે, ‘તું ખરાબ ચાકર છે, હું તારા જ શબ્દો તારા તિરસ્કાર માટે વાપરીશ. તેં કહ્યું, કે, ‘હું એક કડક માણસ છું. તેં કહ્યું કે હું જે કમાયો નથી તે પૈસા પણ લઈ લઉં છું. અને ફસલ જે મેં ઉગાડી નથી તે હું ભેગી કરું છું.

રોમનોને પત્ર 3:19
જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે.