Joshua 23:10
તમાંરામાંના પ્રત્યેક જણ હજારોને ભગાડી શકે તેમ છે, કારણ, તમાંરો દેવ યહોવા વચન મુજબ તમાંરા વતી લડે છે.
Joshua 23:10 in Other Translations
King James Version (KJV)
One man of you shall chase a thousand: for the LORD your God, he it is that fighteth for you, as he hath promised you.
American Standard Version (ASV)
One man of you shall chase a thousand; for Jehovah your God, he it is that fighteth for you, as he spake unto you.
Bible in Basic English (BBE)
One man of you is able to put to flight a thousand; for it is the Lord your God who is fighting for you, as he has said to you.
Darby English Bible (DBY)
One man of you chaseth a thousand; for Jehovah your God, he it is that fighteth for you, as he hath said unto you.
Webster's Bible (WBT)
One man of you shall chase a thousand: for the LORD your God, he it is that fighteth for you, as he hath promised you.
World English Bible (WEB)
One man of you shall chase a thousand; for Yahweh your God, he it is who fights for you, as he spoke to you.
Young's Literal Translation (YLT)
one man of you doth pursue a thousand, for Jehovah your God `is' He who is fighting for you, as He hath spoken to you;
| One | אִישׁ | ʾîš | eesh |
| man | אֶחָ֥ד | ʾeḥād | eh-HAHD |
| of | מִכֶּ֖ם | mikkem | mee-KEM |
| you shall chase | יִרְדָּף | yirdāp | yeer-DAHF |
| thousand: a | אָ֑לֶף | ʾālep | AH-lef |
| for | כִּ֣י׀ | kî | kee |
| the Lord | יְהוָ֣ה | yĕhwâ | yeh-VA |
| God, your | אֱלֹֽהֵיכֶ֗ם | ʾĕlōhêkem | ay-loh-hay-HEM |
| he | ה֚וּא | hûʾ | hoo |
| it is that fighteth | הַנִּלְחָ֣ם | hannilḥām | ha-neel-HAHM |
| as you, for | לָכֶ֔ם | lākem | la-HEM |
| he hath promised | כַּֽאֲשֶׁ֖ר | kaʾăšer | ka-uh-SHER |
| you. | דִּבֶּ֥ר | dibber | dee-BER |
| לָכֶֽם׃ | lākem | la-HEM |
Cross Reference
લેવીય 26:8
તમાંરામાંના પાંચ એકસોને હાંકી કાઢશે અને તમાંરામાંના 100 હાંકશે 10,000ને! તમાંરા સર્વ શત્રુઓનો પરાજય થશે અને તમાંરી તરવારથી માંર્યા જશે.
પુનર્નિયમ 32:30
એક માંણસ કહો શી રીતે હજારને હરાવે? 10,000 ને બે માંણસ કહો શી રીતે નસાડે? સિવાય કે ખડક સમાં યહોવાએ તેમને તજયા હોય; કે પછી તે સૌને દુશ્મનોના હાથમાં સોંપ્યા હોય.
પુનર્નિયમ 3:22
ત્યાં રહેતી પ્રજાઓથી તું જરાય ગભરાઈશ નહિ, કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરા પક્ષે લડશે.’
ગીતશાસ્ત્ર 35:1
હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો; મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.
નિર્ગમન 14:14
તમાંરે લોકોએ શાંત રહેવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. યહોવા તમાંરા માંટે લડતા રહેશે.”
ગીતશાસ્ત્ર 46:7
આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે; આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.
યહોશુઆ 23:3
તમાંરા દેવ યહોવા તમાંરા બધા માંટે લડ્યાં હતાં. તે તમે જોયું છે. તમાંરા દેવ યહોવા પોતે તમાંરા પક્ષે લડતા આવ્યા છે.
પુનર્નિયમ 20:4
કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરી સાથે આવનાર છે, તે તમાંરા પક્ષે રહીને દુશ્મનો સામે લડશે. અને તમને વિજય અપાવશે.’
રોમનોને પત્ર 8:31
તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.
1 શમુએલ 14:6
યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.”
ગીતશાસ્ત્ર 44:4
હે દેવ, તમે મારા રાજા છો. આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
યહોશુઆ 10:42
એક જ સમયે યહોશુઆ આ બધા રાજાઓ અને તેમની જમીન જીત્યો. કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ લોકોને પક્ષે રહીને લડતાં હતા.
ન્યાયાધીશો 15:15
તેણે ત્યાં જમીન પર પડેલું ગધેડાનું જડબું ઉપાડયું અને તેના વડે એકહજાર માંણસોને માંરી નાખ્યાં.
નિર્ગમન 23:27
“તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું માંરુ મહાબળ તમાંરી સામે મોકલીશ અને તે બધાંને હું થથરાવી દઈશ. તથા તમાંરા બધા જ દુશ્મનો તમાંરાથી ભાગી જાય એવું હું કરીશ.”
1 શમુએલ 14:12
પલિસ્તી ચોકીદારોએ યોનાથાનને અને તેના સેવકને કહ્યું, “અહી ઉપર આવો, અમાંરે તમને કંઈક કહેવું છે.”તેથી યોનાથાને તેના સેવકને કહ્યું, “માંરી પાછળ પર્વત ઉપર આવ. યહોવા ઇસ્રાએલીઓને પલિસ્તીઓને હરાવવા દેશે.”
ન્યાયાધીશો 7:19
મિદ્યાન પાસે ગિદિયોન અને તેની સાથેના 100 માંણસો મધરાતી ચોકીની શરૂઆતમાં જ્યારે તેઓએ સંત્રીઓ હજી હમણાં જ બદલ્યા હતા. ત્યાં છાવણીમાં પહોંચ્યા એ લોકોએ તેમના રણશિંગડાં ફૂંકયાં અને હાથમાંની બરણીઓ ફોડી નાખી.
2 શમએલ 23:8
દાઉદના સૈન્યના શ્રેષ્ઠ શૂરવીરોમાં પ્રથમ ત્રણ આ પ્રમાંણે છે: પ્રથમ તાહખમોની યોશેબ-બાશ્શેબેથ, જે વીર-ત્રિપુટીનો નાયક હતો, એક યુદ્ધમાં એણે ભાલો ચલાવીને 800 માંણસોનો સંહાર કર્યો હતો.’
ન્યાયાધીશો 3:31
એહૂદ પછી આનાથનો પુત્ર શામ્ગાર ન્યાયાધીશ બન્યો. તેણે 600 પલિસ્તીઓને માંરી નાખ્યાં. તેણે ઈસ્રાએલી પ્રજાને ઉગારી હતી.