અયૂબ 5:13 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 5 અયૂબ 5:13

Job 5:13
કપટી લોકો પણ પોતાના જ છળકપટમાં ફસાઇ જાય છે. દેવ તેમના દુષ્ટકમોર્નો નાશ કરે છે.

Job 5:12Job 5Job 5:14

Job 5:13 in Other Translations

King James Version (KJV)
He taketh the wise in their own craftiness: and the counsel of the froward is carried headlong.

American Standard Version (ASV)
He taketh the wise in their own craftiness; And the counsel of the cunning is carried headlong.

Bible in Basic English (BBE)
He takes the wise in their secret designs, and the purposes of the twisted are cut off suddenly.

Darby English Bible (DBY)
He taketh the wise in their own craftiness; and the counsel of the wily is carried headlong:

Webster's Bible (WBT)
He taketh the wise in their own craftiness: and the counsel of the froward is carried headlong.

World English Bible (WEB)
He takes the wise in their own craftiness; The counsel of the cunning is carried headlong.

Young's Literal Translation (YLT)
Capturing the wise in their subtilty, And the counsel of wrestling ones was hastened,

He
taketh
לֹכֵ֣דlōkēdloh-HADE
the
wise
חֲכָמִ֣יםḥăkāmîmhuh-ha-MEEM
in
their
own
craftiness:
בְּעָרְמָ֑םbĕʿormāmbeh-ore-MAHM
counsel
the
and
וַֽעֲצַ֖תwaʿăṣatva-uh-TSAHT
of
the
froward
נִפְתָּלִ֣יםniptālîmneef-ta-LEEM
is
carried
headlong.
נִמְהָֽרָה׃nimhārâneem-HA-ra

Cross Reference

1 કરિંથીઓને 3:19
શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.”

1 કરિંથીઓને 1:19
શાસ્ત્રોમાં આ પ્રમાણે લખ્યું છે કે:“હું જ્ઞાની માણસોના જ્ઞાનનો વિનાશ કરીશ. હું બુધ્ધિમાન માણસોની બુધ્ધિને નિર્માલ્ય બનાવી દઈશ.” યશાયા 29:14

લૂક 1:51
દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.

ગીતશાસ્ત્ર 9:15
જે રાષ્ટોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા, તેઓ પોતેજ ખાડામાં પડયા છે. તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.

નીતિવચનો 3:32
કારણ કે છેતરપિંડી કરનારા માણસોને યહોવા દુ:ખી કરે છે. વાંકા માણસોને યહોવા ધિક્કારે છે પણ પ્રામાણિક માણસોને તે પોતાના અંગત ગણે છે.

ગીતશાસ્ત્ર 35:7
તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે, વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.

ગીતશાસ્ત્ર 18:26
જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો. પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.

ગીતશાસ્ત્ર 7:15
તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે. અને તે પોતેજ તેમાં જઇને પડશે.

એસ્તેર 9:25
પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી, ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે, હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરૂદ્ધ યોજી હતી તે અને તેના કુટુંબીઓને જ તેનો ભોગ બને; અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઇએ.

એસ્તેર 7:10
એટલે હામાને મોર્દખાયને માટે તૈયાર કરેલી ફાંસી પર તેને પોતાને ચઢાવી દેવામાં આવ્યો. તે પછી રાજાનો ગુસ્સો શમી ગયો.

એસ્તેર 6:4
તેથી રાજાએ પૂછયું, “ત્યાં પ્રાંગણમાં કોણ છે?” હવે બન્યું એવું કે એ જ ક્ષણેે હામાન મોર્દખાયને ફાંસીએ ચઢાવવાનું રાજાને પૂછવાં રાજમહેલના બહારના પ્રાંગણમાં દાખલ થયો હતો,

2 શમએલ 17:23
અહીથોફેલે જોયું કે પોતાની સલાહ માંનવામાં આવી ન હતી, ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું અને પોતાના નગરમાં ગયો; પોતાના કુટુંબની વ્યવસ્થા કરીને પછી તે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબર પાસે દફનાવવામાં આવ્યો.

2 શમએલ 15:34
પણ જો તું નગરમાં જઈને આબ્શાલોમને કહે કે, ‘હું આપની સેવા કરીશ, મેં આપના પિતાની સેવા કરી હતી પરંતુ હવે હું આપની સેવા કરીશ.’ આ રીતે તું અહીથોફલની સલાહ નિરર્થક બનાવી દઇશ.

2 શમએલ 15:31
જયારે કોઈકે દાઉદને કહ્યું કે “અહીથોફેલ જે લોકોએ આબ્શાલોમની સાથે યોજના બનાવી છે.” તેની સાથે ભેગો ભળી ગયો છે, દાઉદે પ્રાર્થના કરી: “ઓ યહોવા, કૃપા કરીને અહીથોફેલની સલાહને નિરર્થક બનાવજે.”