અયૂબ 3:19 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 3 અયૂબ 3:19

Job 3:19
બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે.

Job 3:18Job 3Job 3:20

Job 3:19 in Other Translations

King James Version (KJV)
The small and great are there; and the servant is free from his master.

American Standard Version (ASV)
The small and the great are there: And the servant is free from his master.

Bible in Basic English (BBE)
The small and the great are there, and the servant is free from his master.

Darby English Bible (DBY)
The small and great are there, and the bondman freed from his master.

Webster's Bible (WBT)
The small and great are there; and the servant is free from his master.

World English Bible (WEB)
The small and the great are there. The servant is free from his master.

Young's Literal Translation (YLT)
Small and great `are' there the same. And a servant `is' free from his lord.

The
small
קָטֹ֣ןqāṭōnka-TONE
and
great
וְ֭גָדוֹלwĕgādôlVEH-ɡa-dole
are
there;
שָׁ֣םšāmshahm
servant
the
and
ה֑וּאhûʾhoo
is
free
וְ֝עֶ֗בֶדwĕʿebedVEH-EH-ved
from
his
master.
חָפְשִׁ֥יḥopšîhofe-SHEE
מֵֽאֲדֹנָֽיו׃mēʾădōnāywMAY-uh-doh-NAIV

Cross Reference

અયૂબ 30:23
હું જાણું છું કે તમે મને મોતને ઘાટ ઉતારી રહ્યા છો, જ્યા બધા જીવંત માણસોને મળવાનું છે ત્યાં તમે મને લઇ જાઓ છો.

ગીતશાસ્ત્ર 49:2
નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાનાં, શ્રીમંત કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.

ગીતશાસ્ત્ર 49:6
જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે, તેઓ કેટલાં ધનવાન છે તેનું અભિમાન કરે છે.

ગીતશાસ્ત્ર 49:14
પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે. શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાંપાળક બનશે. જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.

સભાશિક્ષક 8:8
તેનો પોતાના આત્માને રોકવાની શકિત કોઇ માણસમાં હોતી નથી; અને મૃત્યુકાળ ઉપર કોઇ પણ ને સત્તા નથી; કોઇ પોતાના માટે બીજા કોઇને તે યુદ્ધમાં મોકલી શકે નહિ. અને જે તે કરે છે તેને દુષ્ટ બચાવી શકતો નથી.

સભાશિક્ષક 12:5
જે ઉંચે જાય છે તેને પડવાની બીક લાગશે. જે રસ્તા પર ચાલતો હશે તે ત્યાં જતા ડરશે. બદામનું ઝાડ ફાલશે. તીડ પોતે ધીમે ધીમે સાથે ઘસડાશે. બધી ઇચ્છાઓ મરી પરવારશે અને દરેક જણ પોતાના અનંત અનાદિ ઘેર જશે.

સભાશિક્ષક 12:7
અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.

લૂક 16:22
“પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો.

હિબ્રૂઓને પત્ર 9:27
જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે.