અયૂબ 29:13 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 29 અયૂબ 29:13

Job 29:13
જેઓ મરવા પડ્યા હતાં તેઓ મને આશીર્વાદ આપતા હતાં. વિધવાઓના હૈયા હું ઠારતો હતો.

Job 29:12Job 29Job 29:14

Job 29:13 in Other Translations

King James Version (KJV)
The blessing of him that was ready to perish came upon me: and I caused the widow's heart to sing for joy.

American Standard Version (ASV)
The blessing of him that was ready to perish came upon me; And I caused the widow's heart to sing for joy.

Bible in Basic English (BBE)
The blessing of him who was near to destruction came on me, and I put a song of joy into the widow's heart.

Darby English Bible (DBY)
The blessing of him that was perishing came upon me, and I caused the widow's heart to sing for joy.

Webster's Bible (WBT)
The blessing of him that was ready to perish came upon me: and I caused the widow's heart to sing for joy.

World English Bible (WEB)
The blessing of him who was ready to perish came on me, And I caused the widow's heart to sing for joy.

Young's Literal Translation (YLT)
The blessing of the perishing cometh on me, And the heart of the widow I cause to sing.

The
blessing
בִּרְכַּ֣תbirkatbeer-KAHT
perish
to
ready
was
that
him
of
אֹ֭בֵדʾōbēdOH-vade
came
עָלַ֣יʿālayah-LAI
upon
תָּבֹ֑אtābōʾta-VOH
widow's
the
caused
I
and
me:
וְלֵ֖בwĕlēbveh-LAVE
heart
אַלְמָנָ֣הʾalmānâal-ma-NA
to
sing
for
joy.
אַרְנִֽן׃ʾarninar-NEEN

Cross Reference

ફિલેમોને પત્ર 1:7
મારા ભાઈ, તેં દેવના લોકો પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. તેં તેઓને સુખી કર્યા છે. આથી મારા મનને ખૂબ જ આનંદ તથા દિલાસો મળ્યો છે.

2 તિમોથીને 1:16
ઓનેસિફરસના કુટુંબ પર પ્રભુ દયા કરે એવી મારી પ્રાર્થના છે. ઓનેસિફરસે ઘણી વાર મને મદદ કરી છે. મારી કેદની સજાને કારણે તે શરમિંદો થયો ન હતો.

યશાયા 27:13
તે દિવસે મોટું રણશિંગડું ફૂંકવામાં આવશે; અને જેઓ આશ્શૂર દેશમાં ખોવાઇ ગયા હતા અથવા તો મિસર જવા માટે ફરજ પડી હતી તેઓને યરૂશાલેમમાં યહોવાના પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરવાને પાછા એકત્ર કરવામાં આવશે.

અયૂબ 31:19
અને કોઇને ઠંડીથી થરથરતા અથવા તો એક ગરીબ માણસને ડગલા વગરનો જોયો હોય.

અયૂબ 22:9
કદાચ તમે વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે. તમે કદાચ અનાથોને છેતર્યા છે.

2 કરિંથીઓને 9:12
આ પવિત્ર સેવા કે જે તમે કરો છો તે માત્ર દેવના લોકોની જરૂરિયાતમાં મદદ કરે છે. એમ નહિ પરંતુ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન કરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 9:39
પિતર તૈયાર થઈ ગયો અને તેઓની સાથે ગયો. જ્યારે તે આવી પહોંચ્યો, તેઓ તેને મેડી પરના ઓરડામાં લઈ ગયા. બધી જ વિધવાઓ પિતરની આજુબાજુ ઊભી રહી. તેઓ રુંદન કરતાં હતાં. ટબીથા જ્યારે જીવતી હતી ત્યારે જે વસ્ત્રો બનાવ્યા હતા તે તેઓએ પિતરને દેખાડ્યા.

યશાયા 65:14
મારા સેવકો આનંદથી ગીતો ગાશે પણ તમે ભગ્નહૃદય થઇને રડશો, અને અંતરના સંતાપને લીધે આક્રંદ કરશો.

નીતિવચનો 31:6
જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષારસ, અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપવો.

ગીતશાસ્ત્ર 67:4
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે; કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો; અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.

ન હેમ્યા 8:10
પછી તેણે તેમને કહ્યુ કે, “હવે આગળ વધો, સારું સ્વાદિષ્ટ ભોજલ ખાઓ, પીઓ અને જેઓની સ્થિતિ ન હોય તેમને સૌને માટે મિષ્ટાન મોકતવામાં આવ્યા, કારણ, આજ્નો દિવસ આપણા યહોવાનો પવિત્ર દિવસ છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાનો આનંદ એ જ તમારું બળ છે.”

પુનર્નિયમ 26:5
પછી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ કહેવું, ‘માંરા પિતૃઓ સ્થળાંતર કરીને આવેલા અરામીઓ હતા અને આશ્રય માંટે મિસરમાં ગયા હતા. તેઓ ઘણી ઓછી સંખ્યામાં હતા, પરંતુ તેઓ ત્યાં એક મોટી, શકિતશાળી અને અસંખ્ય પ્રજા બન્યા હતા,

પુનર્નિયમ 24:13
સાંજ પહેલાં તમાંરે તે ઝભ્ભો એને પાછો આપી દેવો, જેથી તે એ પેહરીને સૂએ અને તમને આશીર્વાદ આપે, તમાંરા દેવ યહોવાની દૃષ્ટિએ તે ન્યાયી અને સાચું કાર્ય ગણાશે.

પુનર્નિયમ 16:11
યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલા સ્થાને તમાંરે અને તમાંરાં સંતાનોએ, તમાંરાં દાસદાસીઓએ, તમાંરા ગામમાં વસતા લેવીઓએ, અને તમાંરા ભેગા વસતા વિદેશીઓ, અનૅંથો તથા વિધવાઓએ મળીને આ આનંદોત્સવ મૅંણવો.