Job 13:12
તમારાં બધા જોરદાર સૂત્રો નિરર્થક છે અને તમારી બધી દલીલો કોઇ કામની નથી.
Job 13:12 in Other Translations
King James Version (KJV)
Your remembrances are like unto ashes, your bodies to bodies of clay.
American Standard Version (ASV)
Your memorable sayings are proverbs of ashes, Your defences are defences of clay.
Bible in Basic English (BBE)
Your wise sayings are only dust, and your strong places are only earth.
Darby English Bible (DBY)
Your memorable sayings are proverbs of ashes, your bulwarks are bulwarks of mire.
Webster's Bible (WBT)
Your remembrances are like to ashes, your bodies to bodies of clay.
World English Bible (WEB)
Your memorable sayings are proverbs of ashes, Your defenses are defenses of clay.
Young's Literal Translation (YLT)
Your remembrances `are' similes of ashes, For high places of clay your heights.
| Your remembrances | זִֽ֭כְרֹנֵיכֶם | zikĕrōnêkem | ZEE-heh-roh-nay-hem |
| are like | מִשְׁלֵי | mišlê | meesh-LAY |
| unto ashes, | אֵ֑פֶר | ʾēper | A-fer |
| bodies your | לְגַבֵּי | lĕgabbê | leh-ɡa-BAY |
| to bodies | חֹ֝֗מֶר | ḥōmer | HOH-mer |
| of clay. | גַּבֵּיכֶֽם׃ | gabbêkem | ɡa-bay-HEM |
Cross Reference
ઊત્પત્તિ 2:7
ત્યારે યહોવા દેવે ભૂમિ પરથી માંટી લીધી અને મનુષ્યનું સર્જન કર્યું. અને તેના નસકોરામાં પ્રાણ ફંૂકયો તેથી મનુષ્યમાં જીવ આવ્યો.
યશાયા 26:14
પહેલાં જેઓએ અમારી ઉપર શાસન કર્યું હતું, તેઓ મૃત્યુ પામ્યાં અને ચાલ્યા ગયા છે; તેઓ હવે ફરીથી કદી જ પાછા આવી શકે તેમ નથી. તેમ તેઓની વિરુદ્ધ થયા અને તેઓનો નાશ કર્યો અને તેઓનું નામનિશાન પણ રહ્યું નથી.
નીતિવચનો 10:7
સદાચારીનું સ્મરણ આશીર્વાદ છે. પરંતુ દુરાચારીનું નામ તો સડી જાય છે.
ગીતશાસ્ત્ર 109:15
તે પાપો યહોવાની નજરમાં નિત્ય રહો; જેથી તેનું પૃથ્વી પરથી નામનિશાન ઉખેડી નાખવામાં આવે!
ગીતશાસ્ત્ર 102:12
પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો! પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
ગીતશાસ્ત્ર 34:16
દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.
અયૂબ 18:17
આ દુનિયામાં તેનું નામનિશાન રહેશે નહિ. એને કોઇ પણ યાદ કરશે નહિ.
અયૂબ 4:19
તો વસ્તુત: લોકો વધારે ખરાબ છે! લોકો પાસે માટીના ઘરો જેવા શરીર છે. તેમના પાયા ગંદવાડમાં હોય છે. તેઓને કચરીને મારવું તે પતંગિયા મારવા કરતાં પણ સહેલું છે.
નિર્ગમન 17:14
પછી યહોવાએ મૂસાને કહ્યું, “એ હકીકતને યાદગીરી માંટે પુસ્તકમાં લખ. અને યહોશુઆને જરૂર કહેશો કે, હું અમાંલેકીનું નામનિશાન પૃથ્વી પરથી સદાયને માંટે ભૂસી નાખીશ.”
ઊત્પત્તિ 18:27
ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, તમાંરી સામે તો હું રાખ અને ધૂળ બરાબર છું. પરંતું તું મને થોડું વધારે કષ્ટ આપવાની તક આપ. અને મને એ પૂછવા દે.
2 કરિંથીઓને 5:1
અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે. પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે. તે માનવર્સજીત ઘર નહિ હોય. તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે.