યશાયા 38:16 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ યશાયા યશાયા 38 યશાયા 38:16

Isaiah 38:16
હે મારા માલિક, એવાં વચનો વડે માણસો જીવન ધારણ કરે છે. હું કેવળ તારે માટે જ જીવીશ. તેં મને સાજો કર્યો છે અને જીવવા દીધો છે.

Isaiah 38:15Isaiah 38Isaiah 38:17

Isaiah 38:16 in Other Translations

King James Version (KJV)
O LORD, by these things men live, and in all these things is the life of my spirit: so wilt thou recover me, and make me to live.

American Standard Version (ASV)
O Lord, by these things men live; And wholly therein is the life of my spirit: Wherefore recover thou me, and make me to live.

Bible in Basic English (BBE)
O Lord, for this cause I am waiting for you, give rest to my spirit: make me well again, and let me come back to life.

Darby English Bible (DBY)
Lord, by these things [men] live, and in all these things is the life of my spirit; and thou hast recovered me, and made me to live.

World English Bible (WEB)
Lord, by these things men live; Wholly therein is the life of my spirit: You restore me, and cause me to live.

Young's Literal Translation (YLT)
Lord, by these do `men' live, And by all in them `is' the life of my spirit, And Thou savest me, make me also to live,

O
Lord,
אֲדֹנָ֖יʾădōnāyuh-doh-NAI
by
עֲלֵיהֶ֣םʿălêhemuh-lay-HEM
live,
men
things
these
יִֽחְי֑וּyiḥĕyûyee-heh-YOO
and
in
all
וּלְכָלûlĕkāloo-leh-HAHL
these
בָּהֶן֙bāhenba-HEN
life
the
is
things
חַיֵּ֣יḥayyêha-YAY
of
my
spirit:
רוּחִ֔יrûḥîroo-HEE
recover
thou
wilt
so
וְתַחֲלִימֵ֖נִיwĕtaḥălîmēnîveh-ta-huh-lee-MAY-nee
me,
and
make
me
to
live.
וְהַחֲיֵֽנִי׃wĕhaḥăyēnîveh-ha-huh-YAY-nee

Cross Reference

પુનર્નિયમ 8:3
અને હા, તેણે તમને દુ:ખી કર્યા અને તમને ભૂખ્યા જવા દીધા, અને તમને નમ્ર બનાવ્યા. ત્યા તેણે તમને માંન્ના ખાવા આપ્યું જેને તમે કે તમાંરા પિતૃઓએ પહેલાં જોયું નહતું, તેણે તમને ફકત માંન્નાથી પોષ્યાં. તે રીતે તે તમને અનુભવ કરાવવા માંગતા હતા કે માંણસ ફકત રોટલીથી જીવીત રહેતો નથી. લોકોનુ જીવન યહોવાએ તેમને આપેલ વચનો પર આધારિત છે.

અયૂબ 33:19
તદુપરાંત, દેવ માણસને પથારીવશ કરીને સતત તેના હાડકાઓમાં પીડા મારફતે તે તેઓને સમજાવે છે.

ગીતશાસ્ત્ર 71:20
ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે; તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો; તમે અમને પુર્નજીવિત કરશો .

ગીતશાસ્ત્ર 119:25
હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું. તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.

યશાયા 64:5
આનંદથી ભલાં કાર્યો કરનારાઓને તથા દેવના માગેર્ ચાલનારા સૌને તમે આવકારો છો. પરંતુ અમે દેવનો ભય રાખનારા નથી; અમે સતત પાપ કર્યા કરીએ છીએ અને અમારા સમગ્ર જીવન દરમ્યાન પાપી જ રહ્યા છીએ. તેથી અમારા પર તમારો રોષ ભારે છે, અમે કઇ રીતે બચી શકીએ?

માથ્થી 4:4
ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે, “ધર્મશાસ્ત્રમાલખ્યું છે કે, ‘માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે.”‘ પુનર્નિયમ 8:3

1 કરિંથીઓને 11:32
પરંતુ જ્યારે પ્રભુ આપણને મૂલવે છે, ત્યારે તે આપણને સાચો માર્ગ બતાવવા સજા કરે છે. જગતના અન્ય લોકો સાથે આપણને દોષિત ઠરાવવામાં ન આવે તેથી તે આમ કરે છે.

2 કરિંથીઓને 4:17
થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે, પરંતુ આ વિપત્તિઓ અનંત મહિમા સદાય માટે પ્રાપ્ત કરવામાં અમને મદદરૂપ થાય છે. આ અનંત મહિમા મુશ્કેલીઓ કરતાં વધારે ઉન્નત છે.

હિબ્રૂઓને પત્ર 12:10
પૃથ્વી પરના આપણા પિતાએ જે સૌથી ઉત્તમ વિચાર્યુ અને આપણને આપણા સારા માટે થોડા સમય માટે શિક્ષા કરી. પરંતુ દેવ આપણને આપણા ભલા માટે શિક્ષા કરે છે. જેથી આપણે તેના જેવા પવિત્ર બનીએ.