યશાયા 1:30 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ યશાયા યશાયા 1 યશાયા 1:30

Isaiah 1:30
તમારી દશા પાણી વગરના બગીચા જેવી અને કરમાએલાં પાંદડાવાળાં વૃક્ષો જેવી થશે.

Isaiah 1:29Isaiah 1Isaiah 1:31

Isaiah 1:30 in Other Translations

King James Version (KJV)
For ye shall be as an oak whose leaf fadeth, and as a garden that hath no water.

American Standard Version (ASV)
For ye shall be as an oak whose leaf fadeth, and as a garden that hath no water.

Bible in Basic English (BBE)
For you will be like a tree whose leaves have become dry, and like a garden without water.

Darby English Bible (DBY)
For ye shall be as a terebinth whose leaf fadeth, and as a garden that hath no water.

World English Bible (WEB)
For you shall be as an oak whose leaf fades, And as a garden that has no water.

Young's Literal Translation (YLT)
For ye are as an oak whose leaf is fading, And as a garden that hath no water.

For
כִּ֣יkee
ye
shall
be
תִֽהְי֔וּtihĕyûtee-heh-YOO
as
an
oak
כְּאֵלָ֖הkĕʾēlâkeh-ay-LA
whose
leaf
נֹבֶ֣לֶתnōbeletnoh-VEH-let
fadeth,
עָלֶ֑הָʿālehāah-LEH-ha
and
as
a
garden
וּֽכְגַנָּ֔הûkĕgannâoo-heh-ɡa-NA
that
אֲשֶׁרʾăšeruh-SHER
hath
no
מַ֖יִםmayimMA-yeem
water.
אֵ֥יןʾênane
לָֽהּ׃lāhla

Cross Reference

યશાયા 5:6
અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ, કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ, એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે. હું વાદળોને આજ્ઞા કરીશ કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”

યશાયા 58:11
હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.

ચર્મિયા 17:5
આ યહોવાના વચન છે, “એને શાપિત જાણજો જે મારાથી વિમુખ થઇને માણસ પર વિશ્વાસ રાખે છે, જે માટીના માનવીને પોતાનો આધાર માને છે!

ચર્મિયા 31:12
તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે, અને યહોવાએ આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ઢોરઢાંખરરૂપી સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સિંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.

હઝકિયેલ 17:9
“તું એમને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: આ વેલો ફૂલશેફાલશે ખરો? પેલો ગરૂડ એને મૂળમાંથી ઉખેડી નાખી દ્રાક્ષો ઝૂડી નહિ લે? એ સુકાઇ નહિ જાય? એના બધાં લીલાં ડાળપાંદડાં ચીમળાઇ નહિ જાય? એને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વધુ જોરની કે બળવાન પ્રજાની જરૂર નહિ પડે?

હઝકિયેલ 17:24
વનનાં બધા વૃક્ષોને ખબર પડશે કે હું, યહોવા, ઊંચા વૃક્ષોને નીચાં કરું છું અને નીચા વૃક્ષોને ઊંચા કરું છું; લીલાં વૃક્ષને હું સૂકવી નાખું છું અને સૂકા વૃક્ષને હું ફરી લીલા બનાવું છું, આ મેં યહોવાએ કહ્યું છે અને હું તેમ કરીશ.”

હઝકિયેલ 31:4
વરસાદના પાણીથી તેને પોષણ મળ્યું છે. પાતાળપાણી પીને એ ઊંચું વધ્યું છે. તેના રોપાઓની આસપાસ નદીઓ વહેતી હતી; અને તેના વહેણાંથી વનમાંના સર્વ વૃક્ષોને પાણી મળતું હતું.

માથ્થી 21:19
ઈસુએ રસ્તાની બાજુએ એક અંજીરનું ઝાડ જોયું અને અંજીર ખાવાની આશાએ તે વૃક્ષ પાસે ગયો, પણ ઝાડ ઉપર એક પણ અંજીર નહોતું. તેના પર કેવળ પાંદડા જ હતાં તેથી તેણે વૃક્ષને કહ્યું, “ભવિષ્યમાં તારા પર કદી ફળ લાગશે નહિ!” અને અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું.