ઊત્પત્તિ 34:14 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ઊત્પત્તિ ઊત્પત્તિ 34 ઊત્પત્તિ 34:14

Genesis 34:14
એટલા માંટે તેમણે કહ્યું, “જેણે સુન્નત કરાવી નથી એવા માંણસને અમાંરી બહેન પરણાવવી એ તો અમાંરાથી બને જ નહિ, કારણ, એથી અમાંરી બદનામી થાય.

Genesis 34:13Genesis 34Genesis 34:15

Genesis 34:14 in Other Translations

King James Version (KJV)
And they said unto them, We cannot do this thing, to give our sister to one that is uncircumcised; for that were a reproach unto us:

American Standard Version (ASV)
and said unto them, We cannot do this thing, to give our sister to one that is uncircumcised; for that were a reproach unto us.

Bible in Basic English (BBE)
And they said, It is not possible for us to give our sister to one who is without circumcision, for that would be a cause of shame to us:

Darby English Bible (DBY)
and said to them, We cannot do this, to give our sister to one that is uncircumcised; for that [were] a reproach to us.

Webster's Bible (WBT)
And they said to them, We cannot do this thing, to give our sister to one that is uncircumcised: for that would be a reproach to us:

World English Bible (WEB)
and said to them, "We can't do this thing, to give our sister to one who is uncircumcised; for that is a reproach to us.

Young's Literal Translation (YLT)
and say unto them, `We are not able to do this thing, to give our sister to one who hath a foreskin: for it `is' a reproach to us.

And
they
said
וַיֹּֽאמְר֣וּwayyōʾmĕrûva-yoh-meh-ROO
unto
אֲלֵיהֶ֗םʾălêhemuh-lay-HEM
them,
We
cannot
לֹ֤אlōʾloh

נוּכַל֙nûkalnoo-HAHL
do
לַֽעֲשׂוֹת֙laʿăśôtla-uh-SOTE
this
הַדָּבָ֣רhaddābārha-da-VAHR
thing,
הַזֶּ֔הhazzeha-ZEH
to
give
לָתֵת֙lātētla-TATE

אֶתʾetet
sister
our
אֲחֹתֵ֔נוּʾăḥōtēnûuh-hoh-TAY-noo
to
one
לְאִ֖ישׁlĕʾîšleh-EESH
that
אֲשֶׁרʾăšeruh-SHER
is
uncircumcised;
ל֣וֹloh
for
עָרְלָ֑הʿorlâore-LA
that
כִּֽיkee
were
a
reproach
חֶרְפָּ֥הḥerpâher-PA
unto
us:
הִ֖ואhiwheev
לָֽנוּ׃lānûla-NOO

Cross Reference

ઊત્પત્તિ 17:11
તમાંરામાંના એકે એેક વ્યકિતની સુન્નત કરવી. તમાંરે તમાંરી ચામડીની સુન્નત કરવી.

માથ્થી 23:1
ઈસુએ પછી લોકોને અને તેના શિષ્યોને કહ્યું. ઈસુએ કહ્યું,

માથ્થી 2:13
જ્ઞાની માણસોના ગયા પછી, યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા. હેરોદ બાળકની તપાસ શરૂ કરશે. તે તેને મારી નાખવા માગે છે. હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી, ત્યાં સુધી મિસરમાં જ રહેજે.”

માથ્થી 2:8
પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા. તેણે જ્ઞાની માણસોને કહયુ કે, “જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો. જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો. જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું.”

1 રાજઓ 21:9
તેણીએ પત્રમાં લખ્યું કે, “ઉપવાસ કરવાનું શરૂ કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.

2 શમએલ 15:7
ચાર વર્ષ પછીઆબ્શાલોમે રાજાને કહ્યું, “ઓ ધણી, મેં યહોવા આગળ એક પ્રતિજ્ઞા લીધી છે, તેથી મને હેબ્રોન જવા પરવાનગી આપો. માંરે માંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી છે.

2 શમએલ 1:20
ગાથમાં એની વાત કરશો નહિ, આશ્કલોનની શેરીઓમાં, આ સમાંચાર તમે જાહેર કરશો નહિ; આ કદાચ પલિસ્તીઓની પુત્રીઓને ખુશ કરે, અને બેસુન્નતીઓની પુત્રીઓ આનંદ પામશે અને ખુશ થશે.

1 શમુએલ 17:36
આ રીતે મેં સિંહને અને રીંછને માંર્યા છે. આ વિદેશી પલિસ્તીના પણ હું એવા જ હાલ કરીશ. કારણ કે તેણે જીવતા જાગતા દેવની સેનાનો તિરસ્કાર કર્યો છે.

1 શમુએલ 17:26
દાઉદે ત્યા ઊભેલા માંણસોને પૂછયું, “જે કોઈ આ પલિસ્તીને માંરી નાખે અને ઇસ્રાએલીઓની નામોશી ભૂંસી નાખે તેને શું ઇનામ મળે? આખરે આ ગોલ્યાથ છે કોણ? તે કોઇ જ નથી. એક વિદેશી થઇને જીવતાજાગતા દેવના સૈન્યનો તિરસ્કાર કરવાની હિંમત તે કેવી રીતે કરી શકે?”

1 શમુએલ 14:6
યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.”

યહોશુઆ 5:2
એ વખતે યહોવાએ યહોશુઆને કહ્યું, “ચકમકનાં પથ્થર માંથી તીક્ષ્ણ છરીઓ બનાવ, અને ઇસ્રાએલીઓની સુન્નત કર.”

ઊત્પત્તિ 17:14
આ માંરો નિયમ છે. અને તે માંરા અને તમાંરા વચ્ચે છે. જે કોઈની સુન્નત થયેલી ના હોય તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે માંરા કરારનો ભંગ કર્યો છે.”

રોમનોને પત્ર 4:11
ઈબ્રાહિમ જ્યારે સુન્નત વગરનો હતો ત્યારે તે વિશ્વાસના માર્ગે દેવ સાથે ન્યાયી થયો હતો. તે સાબિત કરવા માટે પાછળથી તેણે સુન્નત કરાવી. આ રીતે ઈબ્રાહિમ જે બધા લોકોએ સુન્નત નથી કરાવી તેના પૂર્વજ છે તેથી દેવે આ લોકોને દેવ સાથે ન્યાયી હોવાની માન્યતા આપી છે.