ઊત્પત્તિ 21:4 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ઊત્પત્તિ ઊત્પત્તિ 21 ઊત્પત્તિ 21:4

Genesis 21:4
અને દેવની આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરાવી.

Genesis 21:3Genesis 21Genesis 21:5

Genesis 21:4 in Other Translations

King James Version (KJV)
And Abraham circumcised his son Isaac being eight days old, as God had commanded him.

American Standard Version (ASV)
And Abraham circumcised his son Isaac when he was eight days old, as God had commanded him.

Bible in Basic English (BBE)
And when his son Isaac was eight days old, Abraham made him undergo circumcision, as God had said to him.

Darby English Bible (DBY)
And Abraham circumcised his son Isaac, being eight days old, as God had commanded him.

Webster's Bible (WBT)
And Abraham circumcised his son Isaac, being eight days old, as God had commanded him.

World English Bible (WEB)
Abraham circumcised his son, Isaac, when he was eight days old, as God had commanded him.

Young's Literal Translation (YLT)
and Abraham circumciseth Isaac his son, `being' a son of eight days, as God hath commanded him.

And
Abraham
וַיָּ֤מָלwayyāmolva-YA-mole
circumcised
אַבְרָהָם֙ʾabrāhāmav-ra-HAHM
his
son
אֶתʾetet
Isaac
יִצְחָ֣קyiṣḥāqyeets-HAHK
eight
being
בְּנ֔וֹbĕnôbeh-NOH
days
בֶּןbenben
old,
שְׁמֹנַ֖תšĕmōnatsheh-moh-NAHT
as
יָמִ֑יםyāmîmya-MEEM
God
כַּֽאֲשֶׁ֛רkaʾăšerka-uh-SHER
had
commanded
צִוָּ֥הṣiwwâtsee-WA
him.
אֹת֖וֹʾōtôoh-TOH
אֱלֹהִֽים׃ʾĕlōhîmay-loh-HEEM

Cross Reference

પ્રેરિતોનાં ક્રત્યો 7:8
‘દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો; આ કરારની નિશાની સુન્નત હતી. અને તેથી જ્યારે ઈબ્રાહિમને પુત્ર થયો ત્યારે તે આઠ દિવસનો થતાં જ તેણે તેની સુન્નત કરી. તેના પુત્રનું નામ ઈસહાક હતું. ઇસહાકે પણ યાકૂબની સુન્નત કરી. અને યાકૂબે તેના પુત્રો માટે એમ જ કર્યુ. આ પુત્રો આગળ જતાં બાર પૂર્વજો થયા.

ઊત્પત્તિ 17:10
માંરી અને તારી વચ્ચેનો તથા તારા પછી તારા વંશજો સાથેનો તમાંરે પાળવાનો કરાર આ છે:

નિર્ગમન 12:48
પણ કોઈ વિદેશી તમાંરી સાથે રહેતો હોય અને તે જો તમાંરી પાસે યહોવાના માંનમાં પાસ્ખાપર્વ પાળવા માંગતો હોય તો તે તેના પરિવારના બધા પુરુષોની સુન્નત કરાવ્યા પછી તે પર્વમાં જોડાઈ શકે; તેને દેશનો જ વતની માંનવો. પરંતુ સુન્નત કરાવ્યા વિનાના કોઈ પણ માંણસે તે ખાવું નહિ.

લેવીય 12:3
તેના પુત્રની સુન્નત આઠમાં દિવસે અચૂક કરવી.

પુનર્નિયમ 12:32
“મેં તમને જે કંઈ આજ્ઞાઓ કરી છે તે સર્વનું પાલન કરજો. તેમાં

લૂક 1:6
ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા.

લૂક 1:59
જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી.

લૂક 2:21
જ્યારે બાળક આઠ દિવસનું થયું ત્યારે તેની સુન્નત કરાવવામાં આવી અને તેનું નામ ઈસુ રાખવામાં આવ્યું. પ્રભુના દૂતે માતાના ગર્ભમાં બાળક આવતા પહેલાં જ આ નામ આપ્યું હતું

યોહાન 7:22
મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. (પરંતુ ખરેખર મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો નથી. મૂસાના પહેલા જે લોકો જીવી ગયા તેઓની પાસેથી સુન્નતનો નિયમ આવ્યો છે.) તેથી કેટલીક વાર વિશ્રામવારે શિશુની સુન્નત કરવામાં આવે છે.