Ezekiel 37:5
યહોવા મારા માલિક તમને આ પ્રમાણે કહે છે, ‘હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે ફરી જીવતાં થશો.
Ezekiel 37:5 in Other Translations
King James Version (KJV)
Thus saith the Lord GOD unto these bones; Behold, I will cause breath to enter into you, and ye shall live:
American Standard Version (ASV)
Thus saith the Lord Jehovah unto these bones: Behold, I will cause breath to enter into you, and ye shall live.
Bible in Basic English (BBE)
This is what the Lord has said to these bones: See, I will make breath come into you so that you may come to life;
Darby English Bible (DBY)
Thus saith the Lord Jehovah unto these bones: Behold, I will cause breath to enter into you, and ye shall live.
World English Bible (WEB)
Thus says the Lord Yahweh to these bones: Behold, I will cause breath to enter into you, and you shall live.
Young's Literal Translation (YLT)
Thus said the Lord Jehovah to these bones: Lo, I am bringing into you a spirit, and ye have lived,
| Thus | כֹּ֤ה | kō | koh |
| saith | אָמַר֙ | ʾāmar | ah-MAHR |
| the Lord | אֲדֹנָ֣י | ʾădōnāy | uh-doh-NAI |
| God | יְהוִ֔ה | yĕhwi | yeh-VEE |
| these unto | לָעֲצָמ֖וֹת | lāʿăṣāmôt | la-uh-tsa-MOTE |
| bones; | הָאֵ֑לֶּה | hāʾēlle | ha-A-leh |
| Behold, | הִנֵּ֨ה | hinnē | hee-NAY |
| I | אֲנִ֜י | ʾănî | uh-NEE |
| breath cause will | מֵבִ֥יא | mēbîʾ | may-VEE |
| to enter | בָכֶ֛ם | bākem | va-HEM |
| into you, and ye shall live: | ר֖וּחַ | rûaḥ | ROO-ak |
| וִחְיִיתֶֽם׃ | wiḥyîtem | veek-yee-TEM |
Cross Reference
ઊત્પત્તિ 2:7
ત્યારે યહોવા દેવે ભૂમિ પરથી માંટી લીધી અને મનુષ્યનું સર્જન કર્યું. અને તેના નસકોરામાં પ્રાણ ફંૂકયો તેથી મનુષ્યમાં જીવ આવ્યો.
ગીતશાસ્ત્ર 104:29
તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે, તેઓનો પ્રાણ તેઓને છોડે છે અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
હઝકિયેલ 37:9
પછી મારા માલિક યહોવાએ મને કહ્યુ, “હે મનુષ્યના પુત્ર, તું પવનને પ્રબોધ કર, તું તેને કહે કે યહોવા મારા માલિક કહે છે, ‘હે પવન, ચારે દિશામાંથી આવ અને આ શરીરોમાં ફૂંક માર જેથી તેઓ સજીવન થાય.”‘
હઝકિયેલ 37:14
પછી હું મારો આત્મા તમારામાં મૂકીશ અને તમે જીવશો અને તમે તમારા પોતાના દેશમાં ઘરે પાછા ફરશો. ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ જે તમને વચન આપ્યું હતું તે હું કરી બતાવું છું.”‘ આ યહોવા મારા માલિકના વચન છે.
યોહાન 20:22
આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો.
એફેસીઓને પત્ર 2:5
આપણે દેવની વિરુંદ્ધ જે અનુચિત વ્યવહાર કરેલો તે કારણે આત્મિક રીતે આપણે મરી ચૂક્યા હતા. પરંતુ દેવે આપણને ખ્રિસ્તની સાથે નવું જીવન આપ્યું, તેની કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે.
રોમનોને પત્ર 8:2
મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.