હઝકિયેલ 36:29 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ હઝકિયેલ હઝકિયેલ 36 હઝકિયેલ 36:29

Ezekiel 36:29
દેવ કહે છે, “હું તમને બધી અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ, તમારે ત્યાં દુકાળ કદી પડવા દઇશ નહિ,

Ezekiel 36:28Ezekiel 36Ezekiel 36:30

Ezekiel 36:29 in Other Translations

King James Version (KJV)
I will also save you from all your uncleannesses: and I will call for the corn, and will increase it, and lay no famine upon you.

American Standard Version (ASV)
And I will save you from all your uncleannesses: and I will call for the grain, and will multiply it, and lay no famine upon you.

Bible in Basic English (BBE)
And I will make you free from all your unclean ways: and at my voice the grain will come up and be increased, and I will not let you be short of food.

Darby English Bible (DBY)
And I will save you from all your uncleannesses; and I will call for the corn and will multiply it, and lay no famine upon you.

World English Bible (WEB)
I will save you from all your uncleanness: and I will call for the grain, and will multiply it, and lay no famine on you.

Young's Literal Translation (YLT)
And I have saved you from all your uncleannesses, And I have called unto the corn, and multiplied it, And I have put no famine upon you.

I
will
also
save
וְהוֹשַׁעְתִּ֣יwĕhôšaʿtîveh-hoh-sha-TEE
all
from
you
אֶתְכֶ֔םʾetkemet-HEM
your
uncleannesses:
מִכֹּ֖לmikkōlmee-KOLE
and
I
will
call
טֻמְאֽוֹתֵיכֶ֑םṭumʾôtêkemtoom-oh-tay-HEM
for
וְקָרָ֤אתִיwĕqārāʾtîveh-ka-RA-tee
the
corn,
אֶלʾelel
and
will
increase
הַדָּגָן֙haddāgānha-da-ɡAHN
lay
and
it,
וְהִרְבֵּיתִ֣יwĕhirbêtîveh-heer-bay-TEE
no
אֹת֔וֹʾōtôoh-TOH
famine
וְלֹאwĕlōʾveh-LOH
upon
אֶתֵּ֥ןʾettēneh-TANE
you.
עֲלֵיכֶ֖םʿălêkemuh-lay-HEM
רָעָֽב׃rāʿābra-AV

Cross Reference

માથ્થી 1:21
તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુપાડશે. તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે.”

હોશિયા 2:21
યહોવા કહે છે કે, તે દિવસે હું જવાબ આપીશ, હું આકાશોને જવાબ આપીશ, ને તેઓ પૃથ્વીને જવાબ આપશે;

તિતસનં પત્ર 2:14
તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.

રોમનોને પત્ર 11:26
અને એ રીતે આખા ઈસ્રાએલને બચાવશે. શાસ્ત્રોમાં લખેલું છે:“સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે; તે યાકૂબના કુટુંબના અધર્મને તથા સર્વ અનિષ્ટોને દૂર કરશે.

રોમનોને પત્ર 6:14
હવે ‘પાપ’ તમારો ‘માલિક’ થઈ શકશે નહિ. શા માટે? કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો.

યોહાન 1:7
યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે.

માથ્થી 6:33
પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે.

ઝખાર્યા 13:1
તે સમય દરમ્યાન ઇસ્રાએલ અને યરૂશાલેમ માટે એક ઝરણું વહેવડાવામાં આવશે કે જે તેઓના પાપો અને અશુદ્ધતા ધોઇ નાખશે.

મીખાહ 7:19
તમે ફરી એક વખત અમારા ઉપર કૃપા કરશો અને અમારા અપરાધોને પગ તળે કચડી નાખશો. અને અમારા બધા પાપોને દરિયામાં પધરાવી દેશો.

યોએલ 3:21
કારણ હું તેમના લોહીને દંડીશ. હું તેને વગર દંડયે છોડીશ નહિ.” કારણકે યહોવા સિયોનમાં રહે છે. 

હોશિયા 14:8
હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે. હું એ છું જે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપુ છું. અને હું તમારી સંભાળ રાખુ છું. તમારી સારસંભાળ રાખું છું. હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું. મારી પાસેથી જ તમને ફળ મળે છે.”

હોશિયા 14:4
યહોવા કહે છે, “હું મારા લોકોના વિશ્વાસઘાતનો રસ્તો કરીશ. હું ઉદારતાથી અને છૂટથી તેમના પર પ્રેમ રાખીશ. કારણકે હું તેમના પર રોષે નથી.

હોશિયા 14:2
તમારી વિનંતી રજૂ કરો. યહોવા પાસે આવો અને કહો:“હે યહોવા, અમારાં પાપો દૂર કરીને અમારામાંનું સારું હોય, તેનો સ્વીકાર કરો. અમે તમને સ્તુતિઓ અપીર્શું.

હઝકિયેલ 36:25
હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીને તમને મૂર્તિપૂજાના પાપથી અને તમારી બધી અશુદ્ધિઓથી મુકત કરીશ.”

હઝકિયેલ 36:8
“પરંતુ, હે ઇસ્રાએલના પર્વતો, તમારાં વૃક્ષોને શાખાઓ ફૂટશે અને ટૂંક સમયમાં પાછા ફરનાર મારા લોકો માટે ફળો બેસશે.

હઝકિયેલ 34:27
તેઓના ફળના વૃક્ષો ફળ આપશે અને ખેતરોમાં મબલખ પાક થશે. સર્વ લોકો સુરક્ષિત રહેશે. જ્યારે હું તેઓની ગુલામીની સાંકળો તોડી નાખીશ અને તેઓના ભોગે લાભ મેળવનારાઓથી હું તેઓને છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.

ચર્મિયા 33:8
તેમણે મારી વિરુદ્ધ જે બધાં પાપો અને દુષ્કૃત્યો કર્યા છે તે હું ધોઇ નાખીશ, તથા તેઓને ક્ષમા આપીશ.

ગીતશાસ્ત્ર 105:6
તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો. અને તમે યહોવાની પસંદગીના લોકો છો.