હઝકિયેલ 29:11 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ હઝકિયેલ હઝકિયેલ 29 હઝકિયેલ 29:11

Ezekiel 29:11
ચાળીસ વર્ષ સુધી આ દેશમાં માણસ કે પશુ કોઇ ફરશે નહિ. તેમાં કોઇ વસવાટ કરશે નહિ.

Ezekiel 29:10Ezekiel 29Ezekiel 29:12

Ezekiel 29:11 in Other Translations

King James Version (KJV)
No foot of man shall pass through it, nor foot of beast shall pass through it, neither shall it be inhabited forty years.

American Standard Version (ASV)
No foot of man shall pass through it, nor foot of beast shall pass through it, neither shall it be inhabited forty years.

Bible in Basic English (BBE)
No foot of man will go through it and no foot of beast, and it will be unpeopled for forty years.

Darby English Bible (DBY)
No foot of man shall pass through it, nor shall foot of beast pass through it, nor shall it be inhabited, forty years.

World English Bible (WEB)
No foot of man shall pass through it, nor foot of animal shall pass through it, neither shall it be inhabited forty years.

Young's Literal Translation (YLT)
Not pass over into it doth a foot of man, Yea, the foot of beast doth not pass into it, Nor is it inhabited forty years.

No
לֹ֤אlōʾloh
foot
תַעֲבָרtaʿăbārta-uh-VAHR
of
man
בָּהּ֙bāhba
through
pass
shall
רֶ֣גֶלregelREH-ɡel
it,
nor
אָדָ֔םʾādāmah-DAHM
foot
וְרֶ֥גֶלwĕregelveh-REH-ɡel
beast
of
בְּהֵמָ֖הbĕhēmâbeh-hay-MA
shall
pass
through
לֹ֣אlōʾloh
it,
neither
תַעֲבָרtaʿăbārta-uh-VAHR
inhabited
be
it
shall
בָּ֑הּbāhba
forty
וְלֹ֥אwĕlōʾveh-LOH
years.
תֵשֵׁ֖בtēšēbtay-SHAVE
אַרְבָּעִ֥יםʾarbāʿîmar-ba-EEM
שָׁנָֽה׃šānâsha-NA

Cross Reference

હઝકિયેલ 32:13
તારી નદીઓ પાસે ચરનાર તારાં સર્વ ઘેટાંબકરાં અને ઢોરઢાંખરનો હું નાશ કરીશ. કોઇ માણસ કે પશુ જીવતા નહિ હોય કે જે તે પાણીને ડહોળે.

ચર્મિયા 43:11
તે આવીને મિસર પર હુમલો કરશે; જેઓ રોગચાળાથી મરવા નિર્માયેલા છે તેઓ રોગચાળાથી મૃત્યુ પામશે, જેઓ કેદ પકડાવા નિર્માયા છે તેઓ કેદ થશે અને જેઓ યુદ્ધમાં મરવા સજાર્યા છે તેઓ યુદ્ધમાં મૃત્યુ પામશે.

દારિયેલ 9:2
તેની કારકિદીર્ના પ્રથમ વર્ષમાં; હું દાનિયેલ, યહોવાની વાણી યમિર્યા પ્રબોધકની પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમ 70 વર્ષ સુધી ખંઢેર રહેશે. તે ઉપરથી તે 70 વર્ષનો વિચાર પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.

હઝકિયેલ 36:28
તમારા પૂર્વજોને આપેલા ઇસ્રાએલના દેશમાં તમે વસશો. તમે મારી પ્રજા થશો અને હું તમારો દેવ થઇશ.”

હઝકિયેલ 33:28
હું આ દેશને ઉજ્જડ કરીશ અને તેના અભિમાની સાર્મથ્યનો અંત આવશે. પર્વત પર વસાવેલા ઇસ્રાએલના નગરોને હું ઉજ્જડ કરીશ, જેથી કોઇ ત્યાંથી પસાર થશે નહિ.

હઝકિયેલ 31:12
પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં જ છોડીને ચાલી જશે.

હઝકિયેલ 30:10
યહોવા મારા માલિકના આ વચન છે: “હું બાબિલના રાજા નબૂખાદરેસ્સારને હાથે મિસરની પ્રજાનો અંત આણીશ.

ચર્મિયા 29:10
સત્ય તો આ છે: “તમે 70 વર્ષ બાબિલમાં રહેશો, પરંતુ ત્યાર પછી હું યહોવા આવીશ અને મેં આપેલા વચન પ્રમાણે સર્વ સારી બાબતો હું તમારે માટે કરીશ અને તમને ફરીથી યરૂશાલેમમાં પાછા લાવીશ.

ચર્મિયા 25:11
આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઇ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામીમાં ગાળશે.

યશાયા 23:17
સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, ને તૂર ફરીથી પોતાનો ધંધો શરૂ કરશે, પૃથ્વીનાં સર્વ રાજ્યો સાથે તે વેપાર કરશે.

યશાયા 23:15
તે દિવસે એક રાજાની કારકિદીર્ સુધી, સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઇ જશે. સિત્તેર વર્ષ પૂરાં થતાં તેની દશા પેલાં ગીતમાંની વારાંગના જેવી થશે.

2 કાળવ્રત્તાંત 36:21
આ રીતે યમિર્યા મારફતે ઉચ્ચારાયેલું યહોવાનું વચન સાચું પડ્યું ભૂમિ 70 વષોર્ સુધી વેરાન થઇ જશે. લોકો દ્વારા વિશ્રામવર્ષની વિશ્રાંતિન પાળવા માટેની આ ભરપાઈ હશે.”