પ્રેરિતોનાં ક્રત્યો 22:12 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ પ્રેરિતોનાં ક્રત્યો પ્રેરિતોનાં ક્રત્યો 22 પ્રેરિતોનાં ક્રત્યો 22:12

Acts 22:12
“દમસ્કમાં અનાન્યાનામનો માણસ મારી પાસે આવ્યો. અનાન્યા ધર્મિષ્ઠ માણસ હતો. તે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરતો હતો. ત્યાં રહેતા બધા જ યહૂદિઓ તેને માન આપતા.

Acts 22:11Acts 22Acts 22:13

Acts 22:12 in Other Translations

King James Version (KJV)
And one Ananias, a devout man according to the law, having a good report of all the Jews which dwelt there,

American Standard Version (ASV)
And one Ananias, a devout man according to the law, well reported of by all the Jews that dwelt there,

Bible in Basic English (BBE)
And one Ananias, a God-fearing man, who kept the law, and of whom all the Jews in that place had a high opinion,

Darby English Bible (DBY)
And a certain Ananias, a pious man according to the law, borne witness to by all the Jews who dwelt [there],

World English Bible (WEB)
One Ananias, a devout man according to the law, well reported of by all the Jews who lived in Damascus,

Young's Literal Translation (YLT)
and a certain one, Ananias, a pious man according to the law, being testified to by all the Jews dwelling `there',

there,
Ἁνανίαςhananiasa-na-NEE-as
Ananias,
δέdethay
And
τιςtistees
one
man
ἀνὴρanērah-NARE
a
εὐσεβὴςeusebēsafe-say-VASE
devout
according
κατὰkataka-TA
to
τὸνtontone
the
νόμονnomonNOH-mone
law,
report
good
a
μαρτυρούμενοςmartyroumenosmahr-tyoo-ROO-may-nose
having
ὑπὸhypoyoo-POH
of
πάντωνpantōnPAHN-tone
all
τῶνtōntone
the
κατοικούντωνkatoikountōnka-too-KOON-tone
which
dwelt
Ἰουδαίωνioudaiōnee-oo-THAY-one

Cross Reference

પ્રેરિતોનાં ક્રત્યો 10:22
તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.”

પ્રેરિતોનાં ક્રત્યો 6:3
તેથી ભાઈઓ, તમારા પોતાનામાંથી સાત માણસો પસંદ કરો. લોકો જેને સારા માણસો કહે તેવા તે હોવા જોઈએ. તેઓ આત્માથી ભરપૂર અને જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ. આપણે તેઓને આ કામ કરવાનું સોંપીશું.

3 યોહાનનો પત્ર 1:12
બધા લોકો દેમેત્રિયસ વિષે સારું બોલે છે. અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે. આપણે પણ તેના માટે સારું કહીએ છીએ. અને તમે જાણો છો કે આપણે જે કહીએ છીએ તે સાચું છે.

હિબ્રૂઓને પત્ર 11:2
પુરાતન સમયમાં જીવતા લોકો પર દેવ ખૂબ જ ખુશ હતો કારણ તેઓને દેવમાં વિશ્વાસ હતો.

1 તિમોથીને 3:7
મંડળીના સભ્ય ન હોય એવા બહારના લોકોનો પણ આદર તેના પ્રત્યે હોવો જોઈએ. તો પછી બીજા લોકો તેની ટીકા કરી શકશે નહિ, અને તે શેતાનની જાળમાં ફસાઈ નહિ જાય.

2 કરિંથીઓને 6:8
કેટલાએક લોકો અમને માન આપે છે, પરંતુ બીજા લોકોથી અમે શરમિંદા થઈએ છીએ. કેટલાએક લોકો અમારા વિષે સારું બોલે છે, પરંતુ બીજા કેટલાએક લોકો અમારા વિષે ખરાબ બોલે છે. કેટલાએક લોકો કહે છે કે અમે જૂઠા છીએ, પરંતુ અમે સત્ય બોલીએ છીએ.

પ્રેરિતોનાં ક્રત્યો 17:4
કેટલાએક યહૂદિઓના મનનું સમાધાન થયું અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. સભાસ્થાનમાં ત્યાં કેટલાએક ગ્રીક માણસો પણ હતા જેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. ત્યાં કેટલીએક મહત્વની સ્ત્રીઓ પણ હતી, આ લોકોમાંના ઘણા પાઉલ અને સિલાસ સાથે જોડાયા.

પ્રેરિતોનાં ક્રત્યો 9:10
ત્યાં દમસ્કમાં ઈસુનો શિષ્ય હતો. તેનું નામ અનાન્યા હતું. પ્રભુ તેને દર્શન દઇને બોલ્યો. પ્રભુએ કહ્યું, “અનાન્યા!”અનાન્યાએ કહ્યું, “હું અહી છું, પ્રભુ.”

પ્રેરિતોનાં ક્રત્યો 8:2
યહૂદિઓએ તેઓને ખૂબ સંતાપ આપ્યો. શાઉલ પણ આ સમૂહનો વિનાશ કરવા પ્રયત્ન કરતો હતો. શાઉલ તેઓનાં ઘરોમાં ઘૂસી જતો. તે સ્ત્રી પુરુંષોને બહાર ઘસડી લાવીને બંદીખાનામાં નાખતો.

લૂક 2:25
યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ રહેતો હતો. તે ઘણો ઉત્તમ ધાર્મિક નિષ્ઠાવાળો માણસ હતો.તે ઈસ્ત્રાએલના લોકોના સુખ માટે પ્રભુના આગમનની વાટ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો.