નીતિવચનો 16:22 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 16 નીતિવચનો 16:22

Proverbs 16:22
જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, પણ મૂર્ખ માટે શિક્ષા એ તેમની મૂર્ખાઇ છે.

Proverbs 16:21Proverbs 16Proverbs 16:23

Proverbs 16:22 in Other Translations

King James Version (KJV)
Understanding is a wellspring of life unto him that hath it: but the instruction of fools is folly.

American Standard Version (ASV)
Understanding is a well-spring of life unto him that hath it; But the correction of fools is `their' folly.

Bible in Basic English (BBE)
Wisdom is a fountain of life to him who has it; but the punishment of the foolish is their foolish behaviour.

Darby English Bible (DBY)
Wisdom is a fountain of life for him that hath it; but the instruction of fools is folly.

World English Bible (WEB)
Understanding is a fountain of life to one who has it, But the punishment of fools is their folly.

Young's Literal Translation (YLT)
A fountain of life `is' understanding to its possessors, The instruction of fools is folly.

Understanding
מְק֣וֹרmĕqôrmeh-KORE
is
a
wellspring
חַ֭יִּיםḥayyîmHA-yeem
of
life
שֵׂ֣כֶלśēkelSAY-hel
hath
that
him
unto
בְּעָלָ֑יוbĕʿālāywbeh-ah-LAV
instruction
the
but
it:
וּמוּסַ֖רûmûsaroo-moo-SAHR
of
fools
אֱוִלִ֣יםʾĕwilîmay-vee-LEEM
is
folly.
אִוֶּֽלֶת׃ʾiwweletee-WEH-let

Cross Reference

યોહાન 5:24
“હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે.

લૂક 6:39
ઈસુએ તેમને આ દષ્ટાંત કહ્યું, “શું એક આંધળો બીજા આંધળાને દોરી શકે? ના! તેઓ બંને ખાડામાં પડશે.

નીતિવચનો 13:14
જ્ઞાનીઓનો ઉપદેશ જીવનસ્ત્રોત છે, તે વ્યકિતને મૃત્યુના સકંજામાંથી ઉગારી લે છે.

નીતિવચનો 10:11
સદાચારી વ્યકિતની વાણી જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાને છુપાવે છે.

યોહાન 6:68
સિમોન પિતરે ઈસુને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે ક્યાં જઈશુ? તારી પાસે જે વાતો છે તે અનંતજીવન આપશે.

યોહાન 6:63
તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

માથ્થી 23:16
“ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ.

માથ્થી 15:14
માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”

નીતિવચનો 18:4
શાણી વ્યકિતની વાણી, ઊંડા પાણી, વહેતું ઝરણું અને જ્ઞાનની નદી જેવી છે.

નીતિવચનો 15:28
સજ્જન જવાબ આપતાં પહેલાં વિચાર કરે છે, પણ દુર્જન પોતાના મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે.

નીતિવચનો 15:2
જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ઊચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઇથી ઉભરાય છે.

નીતિવચનો 14:27
મોતના ફાંસલામાંથી છૂટી જવાને માટે યહોવાનો ભય જીવન સ્ત્રોત છે.