નીતિવચનો 16:21 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 16 નીતિવચનો 16:21

Proverbs 16:21
જ્ઞાની અંત:કરણવાળો શાણો કહેવાશે; તેની મીઠી વાણી જ્ઞાનનો વધારો કરે છે.

Proverbs 16:20Proverbs 16Proverbs 16:22

Proverbs 16:21 in Other Translations

King James Version (KJV)
The wise in heart shall be called prudent: and the sweetness of the lips increaseth learning.

American Standard Version (ASV)
The wise in heart shall be called prudent; And the sweetness of the lips increaseth learning.

Bible in Basic English (BBE)
The wise-hearted will be named men of good sense: and by pleasing words learning is increased.

Darby English Bible (DBY)
The wise in heart is called intelligent, and the sweetness of the lips increaseth learning.

World English Bible (WEB)
The wise in heart shall be called prudent. Pleasantness of the lips promotes instruction.

Young's Literal Translation (YLT)
To the wise in heart is called, `Intelligent,' And sweetness of lips increaseth learning.

The
wise
לַחֲכַםlaḥăkamla-huh-HAHM
in
heart
לֵ֭בlēblave
shall
be
called
יִקָּרֵ֣אyiqqārēʾyee-ka-RAY
prudent:
נָב֑וֹןnābônna-VONE
sweetness
the
and
וּמֶ֥תֶקûmeteqoo-MEH-tek
of
the
lips
שְׂ֝פָתַ֗יִםśĕpātayimSEH-fa-TA-yeem
increaseth
יֹסִ֥יףyōsîpyoh-SEEF
learning.
לֶֽקַח׃leqaḥLEH-kahk

Cross Reference

નીતિવચનો 16:23
જ્ઞાની હૃદય વ્યકિતની વાણીને દોરવણી આપે છે અને તે હોઠ ઉપર જ્ઞાનનો વધારો કરે છે.

યશાયા 50:4
યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે.

યોહાન 7:46
મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”

લૂક 4:22
આ સાંભળીને બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા, ઈસુની કૃપાથી ભરપૂર એવા શબ્દો સાંભળીને તેઓ અજાયબી પામ્યા. તે લોકોએ પૂછયું, “તે આવું કેવી રીતે બોલી શકે? એ તો માત્ર યૂસફનો દીકરો છે, કેમ ખરુંને?”

નીતિવચનો 15:7
જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.

ગીતશાસ્ત્ર 45:2
તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો. તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે. તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.

1 રાજઓ 3:12
અને એટલે જ જો, હું તારી માંગણી પૂરી કરું છું. હું તને એવું ડહાપણ અને સમજ શકિતવાળું હૃદય આપું છું કે, તારા પહેલાં તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવાનો નથી.

નીતિવચનો 27:9
જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.

નીતિવચનો 23:15
બેટા, જો તું ડાહ્યો થઇશ તો મારું હૃદય હરખાશે.

નીતિવચનો 10:8
જ્ઞાની હૃદયવાળો આજ્ઞાને અનુસરશે: પણ લવારી કરનારો મૂર્ખ પાયમાલ થશે.

યાકૂબનો 3:17
પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.

રોમનોને પત્ર 16:19
તમે લોકો દેવની આજ્ઞા પાળો છો, એમ બધા વિશ્વાસીઓએ સાંભળ્યું છે. તેથી એ વિષે તમારે લીધે મને ઘણો આનંદ થાય છે. પરંતુ જે બધી વસ્તુઓ સારી છે તે તમે જાણો અને સમજો એમ હું ઈચ્છું છું. અને જે બાબતો ભૂંડી છે તે વિષે તમે બિલકુલ ન જાણો એમ પણ હું ઈચ્છું છું.

સભાશિક્ષક 12:10
સભાશિક્ષકે સત્ય વચનો, શોધી કાઢવાનો અને જે સત્ય હતા તે લખવાનો પ્રયત્ન કર્યો.