અયૂબ 5:11 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 5 અયૂબ 5:11

Job 5:11
તે ગરીબ અને નમ્ર લોકોને ઉચ્ચ બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવી સુરક્ષા આપે છે અને શાંતિ આપે છે.

Job 5:10Job 5Job 5:12

Job 5:11 in Other Translations

King James Version (KJV)
To set up on high those that be low; that those which mourn may be exalted to safety.

American Standard Version (ASV)
So that he setteth up on high those that are low, And those that mourn are exalted to safety.

Bible in Basic English (BBE)
Lifting up those who are low, and putting the sad in a safe place;

Darby English Bible (DBY)
Setting up on high those that are low; and mourners are exalted to prosperity.

Webster's Bible (WBT)
To set on high those that are low: that those who mourn may be exalted to safety.

World English Bible (WEB)
So that he sets up on high those who are low, Those who mourn are exalted to safety.

Young's Literal Translation (YLT)
To set the low on a high place, And the mourners have been high `in' safety.

To
set
up
לָשׂ֣וּםlāśûmla-SOOM
on
high
שְׁפָלִ֣יםšĕpālîmsheh-fa-LEEM
low;
be
that
those
לְמָר֑וֹםlĕmārômleh-ma-ROME
mourn
which
those
that
וְ֝קֹֽדְרִ֗יםwĕqōdĕrîmVEH-koh-deh-REEM
may
be
exalted
שָׂ֣גְבוּśāgĕbûSA-ɡeh-voo
to
safety.
יֶֽשַׁע׃yešaʿYEH-sha

Cross Reference

લૂક 1:52
દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે, અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.

1 શમુએલ 2:7
યહોવા જ રંક બનાવે છે, ને તવંગર પણ એજ બનાવે છે. યહોવા કોઇ લોકોને ઉતારી પાડે છે, અને બીજાને માંનવંતા બનવા દે છે.

1 પિતરનો પત્ર 5:10
હા, થોડા સમય માટે તમારે સહન કરવું પડશે. પરંતુ તે પછી, દેવ બધુંજ સાંરું કરશે. તે તમને શક્તિશાળી બનાવશે. તમારું પતન ન થાય તે માટે તમારો આધાર બની રહેશે. તે જ સર્વ કૃપાનો દેવ છે. તેણે તમને ખ્રિસ્તમાં પોતાના મહિમામાં સહભાગી થવા બોલાવ્યા છે. આ મહિમા સદાસર્વકાળ પર્યંત રહેશે.

1 પિતરનો પત્ર 1:3
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે.

યાકૂબનો 4:6
પરંતુ તે તો વધુ ને વધુ કૃપા આપે છે. અને શાસ્ત્ર કહે છે કે; “જે લોકો અભિમાનીછે, તેઓની વિરૂદ્ધ દેવ છે. પરંતુ જેઓ વિનમ્ર છે તેઓના પર દેવની કૃપા છે.”

યાકૂબનો 1:9
જો વિશ્વાસ રાખનાર ગરીબ હોય તો, તેણે ગર્વ લેવો જોઈએે કેમ કે દેવે તેને આત્મીક સમૃદ્ધિ આપી છે.

લૂક 6:21
તમે જે હમણાં ભૂખ્યા છો, તેઓને પણ ધન્ય છે, કારણ કે તમે પણ તૃપ્ત થવાના છો. આજે તમે રડો છો, તમને પણ ધન્ય છે, કારણ કે તમે હસશો.

હઝકિયેલ 17:24
વનનાં બધા વૃક્ષોને ખબર પડશે કે હું, યહોવા, ઊંચા વૃક્ષોને નીચાં કરું છું અને નીચા વૃક્ષોને ઊંચા કરું છું; લીલાં વૃક્ષને હું સૂકવી નાખું છું અને સૂકા વૃક્ષને હું ફરી લીલા બનાવું છું, આ મેં યહોવાએ કહ્યું છે અને હું તેમ કરીશ.”

ગીતશાસ્ત્ર 113:7
રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે; અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.

ગીતશાસ્ત્ર 107:41
ખોમાંથી બહાર કાઢયા અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.

ગીતશાસ્ત્ર 91:14
યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ, હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.

પુનર્નિયમ 33:27
સનાતન દેવ તમાંરો રક્ષક છે, તેના અનંત બાહુ તને ઝીલી લે છે. તેણે દુશ્મનોને તારી આગળથી હાકી કાઢયા છે, અને તને એમનો વિનાશ કરવાની આજ્ઞા કરી છે.