Job 36:23
એમણે શું કરવું એ કોઇ એમને કહી શકે ખરું? તમે ખોટું કર્યુ છે એમ એમને કોણ કહી શકે?’
Job 36:23 in Other Translations
King James Version (KJV)
Who hath enjoined him his way? or who can say, Thou hast wrought iniquity?
American Standard Version (ASV)
Who hath enjoined him his way? Or who can say, Thou hast wrought unrighteousness?
Bible in Basic English (BBE)
Who ever gave orders to him, or said to him, You have done wrong?
Darby English Bible (DBY)
Who hath appointed him his way? or who hath said, Thou hast wrought unrighteousness?
Webster's Bible (WBT)
Who hath enjoined him his way? or who can say, Thou hast wrought iniquity?
World English Bible (WEB)
Who has prescribed his way for him? Or who can say, 'You have committed unrighteousness?'
Young's Literal Translation (YLT)
Who hath appointed unto Him his way? And who said, `Thou hast done iniquity?'
| Who | מִֽי | mî | mee |
| hath enjoined | פָקַ֣ד | pāqad | fa-KAHD |
| עָלָ֣יו | ʿālāyw | ah-LAV | |
| him his way? | דַּרְכּ֑וֹ | darkô | dahr-KOH |
| who or | וּמִֽי | ûmî | oo-MEE |
| can say, | אָ֝מַ֗ר | ʾāmar | AH-MAHR |
| Thou hast wrought | פָּעַ֥לְתָּ | pāʿaltā | pa-AL-ta |
| iniquity? | עַוְלָֽה׃ | ʿawlâ | av-LA |
Cross Reference
1 કરિંથીઓને 2:16
“પ્રભુનું મન કોણ જાણી શકે? પ્રભુએ શું કરવું તે કોણ તેને કહી શકે?” યશાયા 40:13 પરંતુ આપણી પાસે ખ્રિસ્તનું મન છે.
અયૂબ 8:3
શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ, જે વાત સાચી છે તેને શું બદલે છે?
એફેસીઓને પત્ર 1:11
ખ્રિસ્તમાં આપણે દેવના લોકો તરીકે પસંદ કરાયા. દેવે આપણને તેના વારસો બનાવવાનું આયોજન ક્યારનું ય કર્યુ હતું. કારણ કે દેવ એ જ ઈચ્છતો હતો. અને દેવ એક છે જે ઈચ્છે છે અને માંગે છે તેને અનુરૂપ બધી વસ્તુઓને કરી શકે છે.
રોમનોને પત્ર 11:34
શાસ્ત્ર કહે છે તેમ,“પ્રભુનું મન કોણે જાણ્યું છે? તેનો મંત્રી કોણ થયો છે?” યશાયા 40:13
રોમનોને પત્ર 2:5
પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે.
યશાયા 40:13
યહોવાના આત્માનો તાગ કોણે મેળવ્યો છે? કોણે તેમને સલાહ આપી છે?
અયૂબ 34:10
તેથી હે શાણા માણસો, મારું સાંભળો દેવ કદી કંઇ ખોટું કરેજ નહિ, અને સર્વસમર્થ દેવ કદી કંઇ અનિષ્ટ કરે નહિ.
રોમનોને પત્ર 9:14
તો આ બાબતમાં આપણે શું કહીશું? શું દેવ ન્યાયી નથી? એવું તો આપણે કહી શકીએ એમ નથી.
રોમનોને પત્ર 3:5
જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે, તે સ્પષ્ટતાથી દર્શાવે છે કે દેવ સાચો છે. જો આ બાબત હોય તો પછી આપણે કહી શકીએ કે આપણને શિક્ષા કરવી તે દેવ માટે અયોગ્ય છે? (હું માણસોની રૂઢિ પ્રમાણે બોલું છું.)
અયૂબ 40:8
અયૂબ, શું તું માને છે કે હું ગેરવાજબી છુ? તું કહે કે હું ખોટું કરવા માટે દોષિત છું, તેથી શું તું નિદોર્ષ દેખાઇ શકીશ?
અયૂબ 34:13
પૃથ્વી પર કામગીરી બજાવવા માટે કોઇએ દેવને પસંદ કર્યા નથી. કોઇએ દેવને આખી દુનિયાની જવાબદારી સોંપી નથી. દેવેજ બધી વસ્તુઓ બનાવી છે અને તે વસ્તુઓ પર હમેશા તેમની જ સત્તા રહી છે.