અયૂબ 33:22 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 33 અયૂબ 33:22

Job 33:22
તે વ્યકિત કબરની પાસે છે. અને તેનુ જીવન મૃત્યુની નજીક છે.

Job 33:21Job 33Job 33:23

Job 33:22 in Other Translations

King James Version (KJV)
Yea, his soul draweth near unto the grave, and his life to the destroyers.

American Standard Version (ASV)
Yea, his soul draweth near unto the pit, And his life to the destroyers.

Bible in Basic English (BBE)
And his soul comes near to the underworld, and his life to the angels of death.

Darby English Bible (DBY)
And his soul draweth near to the pit, and his life to the destroyers.

Webster's Bible (WBT)
Yes, his soul draweth near to the grave, and his life to the destroyers.

World English Bible (WEB)
Yes, his soul draws near to the pit, And his life to the destroyers.

Young's Literal Translation (YLT)
And draw near to the pit doth his soul, And his life to those causing death.

Yea,
his
soul
וַתִּקְרַ֣בwattiqrabva-teek-RAHV
draweth
near
לַשַּׁ֣חַתlaššaḥatla-SHA-haht
grave,
the
unto
נַפְשׁ֑וֹnapšônahf-SHOH
and
his
life
וְ֝חַיָּת֗וֹwĕḥayyātôVEH-ha-ya-TOH
to
the
destroyers.
לַֽמְמִתִֽים׃lammitîmLAHM-mee-TEEM

Cross Reference

2 શમએલ 24:16
ત્યારબાદ (દેવદૂત) સંદેશવાહકે યરૂશાલેમનો નાશ કરવા માંટે તે તરફ હાથ લંબાવ્યો, પણ યહોવાને જે ખરાબ બન્યું હતું તે માંટે દિલગીરી થઇ અને લોકોનો સંહાર કરતા દેવદૂતને કહ્યું, ‘બસ, બહું થયું તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે (દેવદૂત) સંદેશવાહક યબૂસી અરાવ્નાહના ખળા પાસે હતો.

પ્રકટીકરણ 9:11
તીડોને તેઓનો એક રાજા છે તે રાજા અસીમ ઊંડાણની ખાઈનો દૂત છે. હિબ્રૂ ભાષામાં તેનુ નામ અબદ્દોનછે, ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન છે.

1 કરિંથીઓને 10:10
અને તેઓમાંના કેટલાએક લોકોએ ફરિયાદ કરેલી તેમ ન કરો. તે લોકોને જે વિનાશકર્તા છે એવા દૂત દ્વારા તેમને મારી નાખવામાં આવેલા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 12:23
હેરોદે આ મહિમા સ્વીકાર્યો અને દેવને મહિમા આપ્યો નહિ. તેથી અચાનક પ્રભુના દૂતે તેને માંદો પાડ્યો. તેને અંદરથી કીડાઓ ખાઈ ગયા અને તે મૃત્યુ પામ્યો.

યશાયા 38:10
મને થયું હતું: મારા જીવનના મધ્યાહને જ મારે શેઓલને ધ્વારે જવું પડે છે, મારા આયુષ્યના શેષ વષોર્ કપાઇ જાય છે.

ગીતશાસ્ત્ર 88:3
કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે, અને હું જલદીથી મૃત્યુ પામીશ.

ગીતશાસ્ત્ર 30:3
હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે, તમે મને કબરમાં પડવા દીધો નથી.

ગીતશાસ્ત્ર 17:4
મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું. ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.

અયૂબ 33:28
તેમણે મને મોતના મુખમાંથી બચાવ્યો છે. હવે હું ફરીથી જીવનનો આનંદ માણી શકીશ.’

અયૂબ 17:13
હું કદાચ આશા રાખુંકે કબર મારું નવું ઘર બને. હું કબરના અંધકારમાં પથારી પાથરવાની પણ કદાચ આશા રાખું.

અયૂબ 17:1
“હું ત્રાહિત છું. મારો આત્મા રૂંધાય છે. હું જીવનને આરે આવી ઊભો છું, હવે કબર સિવાય મારે માટે કોઇ મારી રાહ જોતું નથી.

અયૂબ 15:21
દરેક અવાજ તેને ડરાવે છે. જે સમયે તે વિચારે છે કે તે સુરક્ષિત છે ત્યારે તેના દુશ્મનો આવી અને તેના પર હૂમલો કરશે.

અયૂબ 7:7
દેવ યાદ રાખજો, મારું જીવન માત્ર એક શ્વાસ છે. હું ફરી કંઇ સારું જોઇશ નહિ.

1 શમુએલ 2:6
યહોવા જ માંરે છે, અને તે જ જીવન આપે છે. યહોવા જ માંણસોને મૃત્યુલોકમાં લઈ જાય છે અને પાછા લાવે છે.

નિર્ગમન 12:23
કારણ કે મિસરવાસીઓના બધાં પ્રથમ જનિતોનો સંહાર કરવા યહોવા દેશમાંથી પસાર થશે. અને તે સમયે તેઓ તમાંરા ઘરની બે બારસાખ પર અને ઓતરંગ પર રકત જોશે એટલે તે તમાંરું બારણું ટાળીને આગળ જશે અને મોતના દેવદૂતને તમાંરા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ.