Job 27:5
તમે લોકો સાચા છો તે હું કદી જ સ્વીકારીશ નહિ; હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી નિદોર્ષતા જાહેર કર્યા કરીશ.
Job 27:5 in Other Translations
King James Version (KJV)
God forbid that I should justify you: till I die I will not remove mine integrity from me.
American Standard Version (ASV)
Far be it from me that I should justify you: Till I die I will not put away mine integrity from me.
Bible in Basic English (BBE)
Let it be far from me! I will certainly not say that you are right! I will come to death before I give up my righteousness.
Darby English Bible (DBY)
Be it far from me that I should justify you; till I die I will not remove my blamelessness from me.
Webster's Bible (WBT)
Far be it from me that I should justify you: till I die I will not remove my integrity from me.
World English Bible (WEB)
Far be it from me that I should justify you. Until I die I will not put away my integrity from me.
Young's Literal Translation (YLT)
Pollution to me -- if I justify you, Till I expire I turn not aside mine integrity from me.
| God forbid | חָלִ֣ילָה | ḥālîlâ | ha-LEE-la |
| that | לִּי֮ | liy | lee |
| I should justify | אִם | ʾim | eem |
| you: till | אַצְדִּ֪יק | ʾaṣdîq | ats-DEEK |
| die I | אֶ֫תְכֶ֥ם | ʾetkem | ET-HEM |
| I will not | עַד | ʿad | ad |
| remove | אֶגְוָ֑ע | ʾegwāʿ | eɡ-VA |
| mine integrity | לֹא | lōʾ | loh |
| from | אָסִ֖יר | ʾāsîr | ah-SEER |
| me. | תֻּמָּתִ֣י | tummātî | too-ma-TEE |
| מִמֶּֽנִּי׃ | mimmennî | mee-MEH-nee |
Cross Reference
અયૂબ 2:9
તેની પત્નીએ તેને કહ્યું, “તમે હજુ પણ દેવને વળગી રહ્યાં છો? તમે દેવ પર શાપ વરસાવો અને જીવનનો ત્યાગ કરો!”
અયૂબ 13:15
આમ કહેવાને કારણે દેવ ભલે મને મારી નાખે, હું તેમની રાહ જોઇશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.
પુનર્નિયમ 25:1
“જો કોઈ બે માંણસો વચ્ચે ઝઘડો હોય કે તકરાર હોય તો તેઓએ ન્યાય માંટે અદાલતમાં જવું જોઇએ. અને ન્યાયાધીશો કોણ નિદોર્ષ છે અને કોણ ગુનેગાર છે તેનો ફેસલો કરશે.
અયૂબ 29:14
સદાચારી રહેવું એ મારા વસ્ત્રો હતા. પ્રામાણિક વર્તન એ મારો ઝબ્બો અને પાઘડી હતા.
અયૂબ 32:3
વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેનો ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તો પણ તેઓએ અયૂબને દોષિત ઠરાવ્યો હતો.
અયૂબ 42:7
યહોવાએ આ બધું અયૂબને બોલી રહ્યા પછી તેણે અલીફાઝને કહ્યું કે, “હું તારા પર અને તારા બંને મિત્રો પર પણ ગુસ્સે થયો છું, કારણકે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નહિ.”
નીતિવચનો 17:15
દોષિતને જે નિદોર્ષ ઠરાવે અને નિદોર્ષને જે સજા કરે તે બન્નેને યહોવા ધિક્કારે છે.
2 કરિંથીઓને 1:12
અમે આ માટે ગર્વ અનુભવીએ છીએ, અને હું હૃદયપૂર્વક આ સત્ય કહુ છું. અમે દુનિયામાં જે કઈ વસ્તુ કરી છે, તે બધી જ, દેવ પ્રેરિત, પ્રામાણિક અને શુદ્ધ હૃદયથી કરી છે. અને તમારી સાથે અમે જે વસ્તુ કરી છે તે અંગે તો આ વધુ સત્ય છે. અમે દેવની કૃપાથી જ આ કર્યુ, નહિ કે દુનિયાના ડહાપણને કારણે.
ગ લાતીઓને પત્ર 2:11
પિતર અંત્યોખ આવ્યો. તેણે એવું કાંઈક કર્યુ જે યોગ્ય નહોતું. હું પિતરની વિરુંદ્ધ ગયો કારણ કે તે ખોટો હતો.