અયૂબ 27:10 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 27 અયૂબ 27:10

Job 27:10
તે વ્યકિતએ સર્વ પ્રસંગે દેવની પ્રાર્થના કરવી જોઇતી હતી. તે સર્વશકિતમાનથી આનંદ માનશે.

Job 27:9Job 27Job 27:11

Job 27:10 in Other Translations

King James Version (KJV)
Will he delight himself in the Almighty? will he always call upon God?

American Standard Version (ASV)
Will he delight himself in the Almighty, And call upon God at all times?

Bible in Basic English (BBE)
Will he take delight in the Ruler of all, and make his prayer to God at all times?

Darby English Bible (DBY)
Doth he delight himself in the Almighty? will he at all times call upon +God?

Webster's Bible (WBT)
Will he delight himself in the Almighty? will he always call upon God?

World English Bible (WEB)
Will he delight himself in the Almighty, And call on God at all times?

Young's Literal Translation (YLT)
On the Mighty doth he delight himself? Call God at all times?

Will
he
delight
himself
אִםʾimeem
in
עַלʿalal
the
Almighty?
שַׁדַּ֥יšaddaysha-DAI
always
he
will
יִתְעַנָּ֑גyitʿannāgyeet-ah-NAHɡ

יִקְרָ֖אyiqrāʾyeek-RA
call
upon
אֱל֣וֹהַּʾĕlôahay-LOH-ah
God?
בְּכָלbĕkālbeh-HAHL
עֵֽת׃ʿētate

Cross Reference

ગીતશાસ્ત્ર 37:4
યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ; ખાતરી રાખ કે તારા હૃદયની ઇચ્છાઓ તેના (યહોવા) દ્વારા પૂર્ણ થશે.

અયૂબ 22:26
તો સર્વસમર્થ દેવ તારો પરમ આનંદ બની જશે. અને તું દેવ સામે નજર મેળવીશ.

1 થેસ્સલોનિકીઓને 5:17
પ્રાર્થના કરવાનું કદી પડતું મૂકશો નહિ.

એફેસીઓને પત્ર 6:18
હમેશા આત્મામાં પ્રાર્થના કરો. હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તમારો જરૂરી બધી જ વસ્તુની યાચના કરો. આમ કરવા માટે હમેશા તૈયાર રહો. નિરુસ્તાહી થઈ છોડી ના દો અને પ્રભુના બધા સંતો માટે પ્રાર્થના કરો.

પ્રેરિતોનાં ક્રત્યો 10:2
કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો.

લૂક 18:1
પછી ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે તેઓએ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કદાપિ આશા ગુમાવવી જોઈએ નહિ. ઈસુએ તેઓને શીખવવા એક વાર્તાનો ઉપયોગ કર્યો:

માથ્થી 13:21
તો પણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડીવાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે તે માણસનાં હૃદય સુધી તે ઉપદેશની અસર થાય અને જયારે તેને સ્વીકારેલા સંદેશને લીધે સતાવણી થાય છે ેત્યારે ઝડપથી સિધ્ધાંતો ત્યજી દે છે અને પાછો પડે છે.

હબાક્કુક 3:18
છતા હું યહોવાથી આનંદિત રહીશ, અને દેવ, જે મારું તારણ છે, તેનાથી હું આનંદિત થઇશ.

ગીતશાસ્ત્ર 78:34
જ્યારે જ્યારે તેમણે તેમાંના કેટલાંકને મારી નાખ્યા, ત્યારે બીજાઓ તેમના તરફ વળ્યા, અને તેમની મદદ માંગી.

ગીતશાસ્ત્ર 43:4
તમે મારા અતિઆનંદ છો, તમારી વેદી પાસે હું જઇશ, અને હે દેવ, મારી વીણા સાથે હું તમારી આભારસ્તુતિ ગાઇશ.