Job 23:3
હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ. હું તેના સ્થાને આવી શકત!
Job 23:3 in Other Translations
King James Version (KJV)
Oh that I knew where I might find him! that I might come even to his seat!
American Standard Version (ASV)
Oh that I knew where I might find him! That I might come even to his seat!
Bible in Basic English (BBE)
If only I had knowledge of where he might be seen, so that I might come even to his seat!
Darby English Bible (DBY)
Oh that I knew where I might find him, that I might come to his seat!
Webster's Bible (WBT)
Oh that I knew where I might find him! that I might come even to his seat!
World English Bible (WEB)
Oh that I knew where I might find him! That I might come even to his seat!
Young's Literal Translation (YLT)
O that I had known -- and I find Him, I come in unto His seat,
| Oh that | מִֽי | mî | mee |
| יִתֵּ֣ן | yittēn | yee-TANE | |
| I knew | יָ֭דַעְתִּי | yādaʿtî | YA-da-tee |
| find might I where | וְאֶמְצָאֵ֑הוּ | wĕʾemṣāʾēhû | veh-em-tsa-A-hoo |
| come might I that him! | אָ֝ב֗וֹא | ʾābôʾ | AH-VOH |
| even to | עַד | ʿad | ad |
| his seat! | תְּכוּנָתֽוֹ׃ | tĕkûnātô | teh-hoo-na-TOH |
Cross Reference
અયૂબ 13:3
પણ મારે સર્વ સમર્થ દેવ સાથે મોઢાંમોઢ વાત કરવી છે. મારે એમની સાથે વિવાદ કરવો છે.
અયૂબ 16:21
જેમ એક વ્યકિત તેના મિત્ર માટે દલીલો કરે તેમ દેવ સામે મારા માટે બોલે છે.
અયૂબ 31:35
અરે હું ઇચ્છું છું, મને કોઇ સાંભળતું હોત! મને મારી બાજુ સમજાવવા દો. હું ઇચ્છું છું કે સર્વસમર્થ દેવ મને જવાબ આપે. હું ઇચ્છું છું કે તેને જે લાગે મેં ખોટું કર્યુ છે તો તે લખી નાખે.
અયૂબ 40:1
યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
યશાયા 26:8
અમે તમારા નિયમોને માગેર્ ચાલીએ છીએ, અને તમારી જ પ્રતિક્ષા કરીએ છીએ, તમારું નામસ્મરણ એ જ અમારા પ્રાણની એકમાત્ર ઝંખના છે.
યશાયા 55:6
યહોવા મળે એમ છે ત્યાં સુધીમાં તેને શોધી કાઢો, તે નજીક છે ત્યાં સુધીમાં તેને બોલાવો.
ચર્મિયા 14:7
લોકો કહે છે, “અમારા પાપો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવા, તારા નામ ખાતર કઇંક કર; અમે અનેકવાર તારો ત્યાગ કર્યો છે, અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે.
2 કરિંથીઓને 5:19
હું સમજુ છું કે ખ્રિસ્ત ઈસુમાં દેવ હતો અને વિશ્વ અને પોતાની વચ્ચે સુલેહ શાંતિ કરતો હતો. ખ્રિસ્તમય લોકોને તેઓના પાપ માટે દેવે દોષિત ન ઠરાવ્યા. અને શાંતિનો આ સંદેશ બધા લોકો માટે તેણે અમને આપ્યો.
હિબ્રૂઓને પત્ર 4:6
તે હજુ પણ સત્ય છે કે કેટલાએક દેવના વિશ્રામમાં પ્રવેશ પામશે. અને તેઓ કે જેઓને સુવાર્તા સાંભળવાની પ્રથમ તક મળી. પરંતુ તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહિ.