યશાયા 1:12 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ યશાયા યશાયા 1 યશાયા 1:12

Isaiah 1:12
“તમને મારા માટે અર્પણો લાવવા કોણે કહ્યું હતું? મારા મંદિરના આંગણાને હવે જરાપણ કચડો નહિ.

Isaiah 1:11Isaiah 1Isaiah 1:13

Isaiah 1:12 in Other Translations

King James Version (KJV)
When ye come to appear before me, who hath required this at your hand, to tread my courts?

American Standard Version (ASV)
When ye come to appear before me, who hath required this at your hand, to trample my courts?

Bible in Basic English (BBE)
At whose request do you come before me, making my house unclean with your feet?

Darby English Bible (DBY)
When ye come to appear before me, who hath required this from your hand -- to tread my courts?

World English Bible (WEB)
When you come to appear before me, Who has required this at your hand, to trample my courts?

Young's Literal Translation (YLT)
When ye come in to appear before Me, Who hath required this of your hand, To trample My courts?

When
כִּ֣יkee
ye
come
תָבֹ֔אוּtābōʾûta-VOH-oo
to
appear
לֵרָא֖וֹתlērāʾôtlay-ra-OTE
before
פָּנָ֑יpānāypa-NAI
me,
who
מִיmee
required
hath
בִקֵּ֥שׁbiqqēšvee-KAYSH
this
זֹ֛אתzōtzote
at
your
hand,
מִיֶּדְכֶ֖םmiyyedkemmee-yed-HEM
to
tread
רְמֹ֥סrĕmōsreh-MOSE
my
courts?
חֲצֵרָֽי׃ḥăṣērāyhuh-tsay-RAI

Cross Reference

નિર્ગમન 23:17
“પ્રતિવર્ષ ત્રણ વખત તમાંરામાંના પ્રત્યેક પુરુષોએ માંરી ખાસ જગ્યાએ, માંરી સાથે તમાંરા માંલિક સાથે હાજર રહેવું.

નિર્ગમન 34:23
“પ્રત્યેક વર્ષમાં ત્રણ વાર ઇસ્રાએલના સર્વ પુરુષો અને સંતાનોએ ઇસ્રાએલના દેવ યહોવા સમક્ષ ઉપસ્થિત થવું.

પુનર્નિયમ 16:16
“તમાંરામાંના બધાં પુરુષોએ યહોવાએ પસંદ કરેલા સ્થાને તમાંરા દેવ યહોવાને વર્ષમાં ત્રણ વાર મળવા આવવું જ. બેખમીર રોટલીના પર્વના પ્રસંગે અઠવાડીયા પર્વના પ્રસંગે અને માંડવાયપર્વના પ્રસંગે કોઈ પણ વ્યકિત યહોવા સમક્ષ ખાલી હાથે આવે નહિ.

ગીતશાસ્ત્ર 40:6
તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી. તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી. તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.

સભાશિક્ષક 5:1
દેવના મંદિરમાં તમે જાઓ ત્યારે તમારાં પગલાં સંભાળો. ભૂંડુ આચરણ કરે છતાં તે બાબતમાં સભાન ન રહે તેવા મૂર્ખ માણસોના જેવા યજ્ઞાર્પણો લાવવા કરતાં દેવનાં વચનો ધ્યાનથી સાંભળવા તે વધારે ઉચિત છે.

યશાયા 58:1
યહોવા કહે છે, “કોઇ પણ સંકોચ વિના મોટે સાદે પોકાર કર કઇ પણ બાકી ન રાખ. રણશિંગા જેવો તારો સાદ ઊંચો કર. મારા લોકો યાકૂબના વંશજોને તેઓના પાપ વિષે જણાવી દે.

મીખાહ 6:8
ઓ માનવી, શું સારું છે તે તેણે તમને જણાવ્યું છે. અને તમારી પાસેથી યહોવાને તો એટલું જ જોઇએ છે, ફકત તમે ન્યાય આચરો, દયાભાવને ચાહો અને તમારા દેવ સાથે નમ્રતાથી ચાલો.

માથ્થી 23:5
“તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ.