ઊત્પત્તિ 9:9 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ઊત્પત્તિ ઊત્પત્તિ 9 ઊત્પત્તિ 9:9

Genesis 9:9
“હવે હું તને અને તમાંરા વંશજોને વચન આપું છું.

Genesis 9:8Genesis 9Genesis 9:10

Genesis 9:9 in Other Translations

King James Version (KJV)
And I, behold, I establish my covenant with you, and with your seed after you;

American Standard Version (ASV)
And I, behold, I establish my covenant with you, and with your seed after you;

Bible in Basic English (BBE)
Truly, I will make my agreement with you and with your seed after you,

Darby English Bible (DBY)
And I, behold, I establish my covenant with you, and with your seed after you;

Webster's Bible (WBT)
And I, behold, I establish my covenant with you, and with your seed after you;

World English Bible (WEB)
"As for me, behold, I establish my covenant with you, and with your offspring after you,

Young's Literal Translation (YLT)
`And I, lo, I am establishing My covenant with you, and with your seed after you,

And
I,
וַֽאֲנִ֕יwaʾănîva-uh-NEE
behold,
הִנְנִ֥יhinnîheen-NEE
I
establish
מֵקִ֛יםmēqîmmay-KEEM

אֶתʾetet
my
covenant
בְּרִיתִ֖יbĕrîtîbeh-ree-TEE
with
אִתְּכֶ֑םʾittĕkemee-teh-HEM
you,
and
with
וְאֶֽתwĕʾetveh-ET
your
seed
זַרְעֲכֶ֖םzarʿăkemzahr-uh-HEM
after
אַֽחֲרֵיכֶֽם׃ʾaḥărêkemAH-huh-ray-HEM

Cross Reference

ઊત્પત્તિ 6:18
પણ હું તારી સાથે એક વિશિષ્ટ કરાર કરીશ. તારા પુત્રો, તારી પત્ની, અને તારા પુત્રોની પત્નીઓ પણ તારી સાથે વહાણમાં આવશે.

ઊત્પત્તિ 9:11
હું તમને વચન આપું છું કે, હવે પછી કદાપિ બધા જીવોનો જળપ્રલયથી નાશ નહિ થાય અને હવે પછી કદાપિ જળપ્રલય આવીને પૃથ્વીનો નાશ નહિ કરે.”

ઊત્પત્તિ 9:17
આ રીતે યહોવાએ નૂહને કહ્યું, “માંરી અને પૃથ્વી પરનાં બધા જીવો વચ્ચે મેં જે કરાર કર્યો છે, તેની આ એંધાણી છે.”

ઊત્પત્તિ 17:7
હું માંરી અને તારી વચ્ચે તથા પેઢી-દરપેઢી તારા વંશજો વચ્ચે કાયમનો કરારા કરીશ કે, તારો અને તારા પછી તારા બધા વંશજોનો હું દેવ થઈશ.

ઊત્પત્તિ 22:17
તેથી હું જરૂર તને આશીર્વાદ આપીશ. હું આકાશના તારા જેેટલા, દરિયાકંાઠાની રેતી જેટલા તારા વંશજો વધારીશ. અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે.

યશાયા 54:9
દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે, જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે, હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું. તેમ આજે હું તને વચન આપું છું કે, ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં, કે તને ઠપકો દઇશ નહિ.”

ચર્મિયા 31:35
“જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે, જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે, જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે” તે કહે છે:

ચર્મિયા 33:20
મેં દિવસ તથા રાત સાથે મારો કરાર કર્યો છે: “દિવસ અને રાત પોતાના નિર્ધારિત સમયે જ આવે છે. આ કરારનો કદી ભંગ થઇ શકતો નથી.

રોમનોને પત્ર 1:3
આ સુવાર્તા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે દેવનો દીકરો છે, જો કે એક વ્યક્તિ તરીકે તેનો જન્મ દાઉદના કુટુંબમાં થયો હતો.