હઝકિયેલ 28:15 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ હઝકિયેલ હઝકિયેલ 28 હઝકિયેલ 28:15

Ezekiel 28:15
તું જન્મ્યો ત્યારે તારું આચરણ નિષ્કલંક હતું, પણ પાછળથી તારી દુષ્ટતા પ્રગટ થવા માંડી.

Ezekiel 28:14Ezekiel 28Ezekiel 28:16

Ezekiel 28:15 in Other Translations

King James Version (KJV)
Thou wast perfect in thy ways from the day that thou wast created, till iniquity was found in thee.

American Standard Version (ASV)
Thou wast perfect in thy ways from the day that thou wast created, till unrighteousness was found in thee.

Bible in Basic English (BBE)
There has been no evil in your ways from the day when you were made, till sin was seen in you.

Darby English Bible (DBY)
Thou wast perfect in thy ways, from the day that thou wast created, till unrighteousness was found in thee.

World English Bible (WEB)
You were perfect in your ways from the day that you were created, until unrighteousness was found in you.

Young's Literal Translation (YLT)
Perfect `art' thou in thy ways, From the day of thy being produced, Till perversity hath been found in thee.

Thou
תָּמִ֤יםtāmîmta-MEEM
wast
perfect
אַתָּה֙ʾattāhah-TA
ways
thy
in
בִּדְרָכֶ֔יךָbidrākêkābeed-ra-HAY-ha
from
the
day
מִיּ֖וֹםmiyyômMEE-yome
created,
wast
thou
that
הִבָּֽרְאָ֑ךְhibbārĕʾākhee-ba-reh-AK
till
עַדʿadad
iniquity
נִמְצָ֥אnimṣāʾneem-TSA
was
found
עַוְלָ֖תָהʿawlātâav-LA-ta
in
thee.
בָּֽךְ׃bākbahk

Cross Reference

હઝકિયેલ 28:17
તારા સૌદર્યને કારણે તું ફુલાઇ ગયો હતો અને તારી કીતિર્ને કારણે તારી બુદ્ધિ બહેર મારી ગઇ હતી. મેં તને ભોંય ઉપર પટક્યો છે અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.

હઝકિયેલ 28:12
“હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો, તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો.

હઝકિયેલ 28:3
છતાં તું દેવ હોવાનો દંભ કરે છે, તું એમ માને છે કે તું દાનિયેલ કરતા પણ ડાહ્યો છે. તારાથી કશું અજાણ્યું નથી.

હઝકિયેલ 27:3
“‘તું એ સમુદ્રકાંઠે વિસ્તરેલા તે નગરને, વિશ્વના વ્યાપારકેન્દ્રને કહે કે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “હે તૂર, તું કહેતી હતી કે હું સુંદર મુગટ છું.”

ઊત્પત્તિ 1:26
પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ, જે આપણી પ્રતિમાંરૂપ અને આપણને મળતો આવતો હોય; જે સમુદ્રમાંનાં માંછલાં પર, અને આકાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે. તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.”

2 પિતરનો પત્ર 2:4
જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા.

રોમનોને પત્ર 7:9
નિયમશાસ્ત્રનું મને જ્ઞાન થયું તે પહેલાં પણ હું તેના વગર જીવતો હતો. પરંતુ જેવો નિયમનો આદેશ મને મળ્યો કે તરત જ પછીથી મારામાં પાપ સજીવન થયું.

યર્મિયાનો વિલાપ 5:16
અમારે માથેથી મુગટ પડી ગયો છે, દુર્ભાગ્ય અમારૂ! કારણકે અમે પાપ કર્યા છે.

યશાયા 14:12
હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓનો નાશ કરનાર, તને કાપી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો છે.

સભાશિક્ષક 7:29
“અંતે મને ફકત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, દેવે માનવજાતને પ્રામાણિક અને દયાળુ બનાવી છે, પરંતુ તેઓએ ઘણી યુકિતઓ શોધી કાઢી છે.

નીતિવચનો 14:34
ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે.

ઊત્પત્તિ 6:5
યહોવાએ જોયું કે, પૃથ્વી પરના લોકો બહુ જ દુષ્ટ છે. યહોવાએ જોયું કે, સતત મનુષ્ય માંત્ર વાતો જ વિચારે છે.

ઊત્પત્તિ 1:31
દેવે પોતાના દ્વારા તૈયાર થયેલી પ્રત્યેક વસ્તુઓ જોઈ અને દેવે જોયું કે, પ્રત્યેક વસ્તુ ઘણી જ સારી છે.સાંજ પડી અને સવાર થઇ, તે છઠ્ઠો દિવસ હતો.