2 તિમોથીને 2:13 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 તિમોથીને 2 તિમોથીને 2 2 તિમોથીને 2:13

2 Timothy 2:13
આપણે જો વિશ્વાસુ નહિ હોઇએ, તો પણ તે તો વિશ્વાસુ જ રહેશે, કારણ કે તે પોતાની જાતને કદી બદલી શકતો નથી.

2 Timothy 2:122 Timothy 22 Timothy 2:14

2 Timothy 2:13 in Other Translations

King James Version (KJV)
If we believe not, yet he abideth faithful: he cannot deny himself.

American Standard Version (ASV)
if we are faithless, he abideth faithful; for he cannot deny himself.

Bible in Basic English (BBE)
If we are without faith, still he keeps faith, for he will never be untrue to himself.

Darby English Bible (DBY)
if we are unfaithful, *he* abides faithful, for he cannot deny himself.

World English Bible (WEB)
If we are faithless, He remains faithful. He can't deny himself.

Young's Literal Translation (YLT)
if we are not stedfast, he remaineth stedfast; to deny himself he is not able.

yet
εἰeiee
If
we
believe
ἀπιστοῦμενapistoumenah-pee-STOO-mane
not,
he
ἐκεῖνοςekeinosake-EE-nose
faithful:
πιστὸςpistospee-STOSE
abideth
μένειmeneiMAY-nee
deny
himself.
ἀρνήσασθαιarnēsasthaiar-NAY-sa-sthay

ἑαυτὸνheautonay-af-TONE
he
οὐouoo
cannot
δύναταιdynataiTHYOO-na-tay

Cross Reference

રોમનોને પત્ર 3:3
જો કે એ સાચું છે કે કેટલાએક યહૂદિઓ દેવને વિશ્વાસુ ન રહ્યા. પરંતુ શું એ કારણે દેવે જે વચન આપ્યા છે તે એ પૂર્ણ નહિ કરે?

ગણના 23:19
દેવ તે કાંઈ મનુષ્ય નથી કે જૂઠું બોલે, વળી તે કંઈ માંણસ નથી કે પોતાના વિચાર બદલે. તે તો જે બોલે તે પાળે, ને જે કહે તે પ્રમાંણે કરે.

તિતસનં પત્ર 1:2
અનંતજીવનની આપણી આશામાંથી જ એ વિશ્વાસ અને જ્ઞાન જન્મે છે. સમયનો પ્રારંભ થયો તે પહેલા દેવે એ જીવનનું વચન આપ્યું હતું અને દેવ કદી જૂઠુ બોલી શકતો નથી.

2 થેસ્સલોનિકીઓને 3:3
પરંતુ પ્રભુ વિશ્વસનીય છે. તે તમને સાર્મથ્ય પ્રદાન કરશે અને દુષ્ટ (શૈતાન) થી તમારું રક્ષણ કરશે.

1 થેસ્સલોનિકીઓને 5:24
તે એક (દેવ) કે જે તમને બોલાવે છે અને તે જ તમારે માટે એમ કરશે. તમે તેના પર વિશ્વાસ કરો.

1 કરિંથીઓને 1:9
દેવ વિશ્વાસપાત્ર છે. તે એ જ છે કે જેણે તેના દીકરા ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ સાથે જીવન ગાળવા તમને પસંદ કર્યા છે.

હિબ્રૂઓને પત્ર 6:18
પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે.

રોમનોને પત્ર 9:6
હા, આ યહૂદિઓ માટે હું ઘણું દુ:ખ અનુભવું છું. એમને આપેલું વચન દેવ પાળી ન શક્યો, એમ હું કહેવા માગતો નથી. પરંતુ ઈસ્રાએલના માત્ર થોડાક યહૂદિઓ જ દેવના સાચા લોકો છે.

માથ્થી 24:35
આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!

યશાયા 25:1
હે યહોવા, તમે મારા દેવ છો, હું તમારા ગુણગાન ગાઇશ અને તમારા નામની સ્તુતિ કરીશ, તમે અદભૂત કાર્યો કર્યા છે; તમે લાંબા સમય પહેલાં ઘડેલી યોજનાઓ પૂરેપૂરી પાર ઊતારી છે.