2 શમએલ 22:22 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 શમએલ 2 શમએલ 22 2 શમએલ 22:22

2 Samuel 22:22
હું યહોવાના માંર્ગ પર સદા ચાલ્યો છું, દેવથી વિમુખ થઈ કશું ભૂડું કર્યું નથી.

2 Samuel 22:212 Samuel 222 Samuel 22:23

2 Samuel 22:22 in Other Translations

King James Version (KJV)
For I have kept the ways of the LORD, and have not wickedly departed from my God.

American Standard Version (ASV)
For I have kept the ways of Jehovah, And have not wickedly departed from my God.

Bible in Basic English (BBE)
For I have kept the ways of the Lord; I have not been turned away in sin from my God.

Darby English Bible (DBY)
For I have kept the ways of Jehovah, And have not wickedly departed from my God.

Webster's Bible (WBT)
For I have kept the ways of the LORD, and have not wickedly departed from my God.

World English Bible (WEB)
For I have kept the ways of Yahweh, And have not wickedly departed from my God.

Young's Literal Translation (YLT)
For I have kept the ways of Jehovah, And have not done wickedly against my God.

For
כִּ֥יkee
I
have
kept
שָׁמַ֖רְתִּיšāmartîsha-MAHR-tee
the
ways
דַּרְכֵ֣יdarkêdahr-HAY
Lord,
the
of
יְהוָ֑הyĕhwâyeh-VA
and
have
not
וְלֹ֥אwĕlōʾveh-LOH
wickedly
departed
רָשַׁ֖עְתִּיrāšaʿtîra-SHA-tee
from
my
God.
מֵֽאֱלֹהָֽי׃mēʾĕlōhāyMAY-ay-loh-HAI

Cross Reference

નીતિવચનો 8:32
માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે જેઓ મારા માગેર્ ચાલે છે તેઓ સુખ પામે છે.

ઊત્પત્તિ 18:19
મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”

ગીતશાસ્ત્ર 128:1
જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે; તે સર્વને ધન્ય છે.

હિબ્રૂઓને પત્ર 10:38
ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે. જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.” હબાક્કુક 2:3-4

2 કરિંથીઓને 1:12
અમે આ માટે ગર્વ અનુભવીએ છીએ, અને હું હૃદયપૂર્વક આ સત્ય કહુ છું. અમે દુનિયામાં જે કઈ વસ્તુ કરી છે, તે બધી જ, દેવ પ્રેરિત, પ્રામાણિક અને શુદ્ધ હૃદયથી કરી છે. અને તમારી સાથે અમે જે વસ્તુ કરી છે તે અંગે તો આ વધુ સત્ય છે. અમે દેવની કૃપાથી જ આ કર્યુ, નહિ કે દુનિયાના ડહાપણને કારણે.

યોહાન 15:10
મેં મારા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે અને હું તેના પ્રેમમાં રહ્યો છું તે જ રીતે જો તમે મારી આજ્ઞાનું પાલન કરો છો તો તમે મારા પ્રેમમાં રહેશો.

સફન્યા 1:6
જે લોકો મારાથી વિમુખ થઇ ગયા છે, તેમનો હું નાશ કરીશ. જેઓ મને શોધવાની કે મારી સલાહ લેવાની કોશિશ કરતાં નથી.

ગીતશાસ્ત્ર 125:5
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કમોર્ કરવા વાળા લોકોની સાથે કુટીલ કમોર્ કરે છે તેમને દૂર લઇ જાય છે. ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!

ગીતશાસ્ત્ર 119:1
જેઓ પવિત્ર જીવન જીવે છે, તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.

ગીતશાસ્ત્ર 36:3
તેના શબ્દો મૂલ્યહીન જૂઠાણા અને છેતરપિંડીવાળા છે. તેણે ડાહ્યું અને ભલું રહેવાનું છોડી દીધું છે.

અયૂબ 23:10
પણ દેવ તો જાણે છે કે હું ક્યા માગેર્ જાઉં છું . એ મને કસી જોશે ત્યારે હું સુવર્ણ જેવો શુદ્ધ પુરવાર થવાનો છું.

1 શમુએલ 12:3
હવે હું તમાંરી સમક્ષ ઊભો છું. જો મે કઇ ખોટુ કર્યું હોય તો તમાંરે યહોવાને અને એના અભિષિકત રાજાને કહેવું. મે કોઇનો બળદ અથવા ગાધેડો લધો છે? મે કોઇને ઇજા પહોચાડી છે અથવા કોઇને વિશ્વાસઘાત કર્યોં છે? જો મે ઉપરની બાબતોમાંથી કઇ કર્યું હોય તો હું તેને ઠીક કરીશ. મે આંખો બૈંધ કરીને લાંચ લધી છે જેથી માંરા ગુન્હાની ઉપેક્ષા થાઓ?”

ગણના 16:15
પછી મૂસાએ ગુસ્સે થઈને યહોવાને કહ્યું, “એમના અર્પણ કરેલાં બલિદાનોનો સ્વીકાર કરશો નહિ, મેં તે લોકો પાસેથી એક ગધેડું પણ લીધું નથી કે તેઓમાંના કોઈનું કશું નુકસાન પણ કર્યુ નથી.”